Book Title: Agam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૩૪
.
J૩૩૨,333
૧૭૩ o ભગવન હેમંતના બીજા માસને કેટલાં નક્ષત્ર સમાપ્ત કરે છે ? ગૌતમ ! ત્રણ-પુષ્ય, આશ્લેષા, મઘા.
ચૌદ અહોરથી, આલેષ પંદર અને મઘા એક અહોરાત્ર વડે તેને પરિસમાપ્ત કરે છે.
ત્યારે ર૦-અંગુલ પરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે, તે માસનો જે ચમદિવસ, તે દિવસમાં ત્રણ પાદ અને આઠ ગુલ પુરષ છાયા પોરિસ થાય.
ભગવન્! હેમંતના ચોથા માસને કેટલાં નો સમાપ્ત કરે છે ? ગૌતમાં ત્રણ નામો – મઘા, પૂવફાળુની, ઉત્તરાફાગુની. - મઘા ચૌદ અહોરાશી, પૂવફાળુની પંદર અહોરાત્રથી, ઉત્તરા ફાલ્ગની એક અહોરાત્રથી સમાપ્ત કરે,
ત્યારે ૧૬-ગુલ પોરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે, તે માસનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં ત્રણ પાદ અને ચાર અંગુલ પ્રમાણની પોરિસિ હોય.
o ભગવન ! ગ્રીષ્મના પહેલાં માસને કેટલા નક્ષત્રો સમાપ્ત કરે છે ? ગૌતમ! ત્રણ નામો-ઉત્તરાફાગુની, હસ્ત, મિ.
ઉત્તરફાગુની ચૌદ અહોરાથી, હસ્ત પંદર, nિ એક અહોરાથી તેને પરિસમાપ્ત કરે છે.
ત્યારે ભાર અંગુલ પોરિસ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસનો જે તે છેલ્લો દિવસ, તે દિવસે ત્રણ પાદ પુરષ છાયા પ્રમાણ પરિસિ હોય છે.
o ભગવન! ગ્રીષ્મના બીજ માસને કેટલાં નામો પરિસમાપ્ત કરે છે ? ગૌતમાં ત્રણ નtો-ચિત્રા, સ્વાતિ, વિશાળ સમાપ્ત કરે..
ચિત્રા ચૌદ અહોરમને, સ્વાતિ પંદર અહોરાને, વિશાખા એક અહોરમને પરિસમાપ્ત કરે છે.
ત્યારે આઠ અંગુલ પોરિસ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં બે પાદ અને આઠ અંગુલ પણ છાયા પ્રમાણ પોરિસિ હોય છે.
o ભાવના ગ્રીષ્મના ત્રીજા માસને કેટલાં નો પરિસમાપ્ત કરે છે ?
ગૌતમ! ચાર નક્ષત્રો પરિસમાપ્ત કરે છે, તે આ પ્રમાણે – વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ.
અનુરાધા આઠ અહોરાત્રથી, જ્યેષ્ઠા સાત અહોરમથી, મૂલ એક અહોરથી અને વિશાખા ચૌદ અહોરાત્રથી સમાપ્ત કરે.
ત્યારે ચાર અંગુલ પેરિસ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે મહિનાનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં બે પદ અને ચાર અંગુલ પુરૂષ છાયા પ્રમાણ ઓરિસિ થાય.
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ o ભગવન્! ગ્રીમના ચોથા મહિનાને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે ?
ગૌતમ! ત્રણ નક્ષત્રો - મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા.
મૂલનક્ષત્ર ચૌદ અહોરાત્રથી, પૂવષાઢા પંદર હોરાથી, ઉત્તરાષાઢા એક અહોરથી પરિસમાપ્ત કરે.
ત્યારે વૃત્ત, સમચતુરસસંસ્થાન સંસ્થિત, જોધપરિમંડલ, સકાયઅનુરગિતા છાયા વડે સૂર્ય પરિભ્રમણ કરે છે.
તે માસનો જે છેલ્લો દિવસ તે દિવસમાં બે પાદ પુરષ છાયા પ્રમાણ એસિસિ હોય છે.
આ પૂર્વવર્ણિત પદોની આ સંગ્રહણી ગાથા છે -
[33] યોગ, દેવતા, તારાગ, ગોત્ર, સંસ્થાન, ચંદ્ર-સૂર્ય, યોગ, કુલ, પૂર્ણિમા, અમાવાસ્યા, પરિસમાપ્તિ અને છાયા.
• વિવેચન-૩૩૨,૩૩૩ :
વષકાળના ચાતુમતિ પ્રમાણનો પહેલો માસ - શ્રાવણ, તેને કેટલાં નાનો સ્વયં અસ્ત થઈને અહોરારને પરિસમાપકપણે ક્રમચી લઈ જાય છે. અતિ વચમાણ સંયાંક સ્વ-રવ દિવસોમાં આ નમો જ્યારે અસ્ત પામે ત્યારે શ્રાવણમાસમાં અહોરમની સમાપ્તિ થાય છે, એ અર્થ કહ્યો. આટલાં રાગિપરિસમાપકપણાથી રાત્રિ નાનો કહેવાય છે.
ગૌતમ ! ચાર નક્ષત્રો પરિસમાપ્ત કરે છે, ઉત્તરાષાઢા આદિ, પહેલા ચૌદ અહોરાકને ઉત્તક્ષાઢા, પછી અભિજિત સાત અહોરામને, પછી શ્રવણ આઠ અહોરાત્રને પરિસમાપ્ત કરે, એ પ્રમાણે સર્વ સંકલના વડે શ્રાવણ માસના ૨૯-અહોરાત્ર જમાં, પછી શ્રાવણ માસ સંબંધી છેલ્લા એક અહોરાત્રને ઘનિષ્ઠા નમ્ર સમાપ્ત કરે છે.
આના નેતૃદ્વારનું પ્રયોજન સત્રિ જ્ઞાનાદિમાં છે - તેના અનુરોધથી દિનમાનના જ્ઞાનને માટે કહે છે –
તે શ્રાવણ માસમાં પહેલાં અહોરાત્રથી આરંભીને પ્રતિદિન ન્યાન્ય મંડલ સંક્રાંતિ વડે તેવી રીતે કંઈક સૂર્ય પરાવર્તિત થાય છે, જે રીતે તે શ્રાવણમાસના અંતે ચાર ચાંગુલ, બે પાદ પોરિસિ થાય, અહીં આટલું વિશેષ છે કે –
જે સંક્રાંતિમાં જેટલું અહોરાત્ર પ્રમાણ છે, તેનો ચોથા ભાગ તે પૌરુપી કે ચામ કે પ્રહર. અષાઢપૂનમે બે પદ પ્રમાણ પૌરષી છે, તેમાં શ્રાવણના ચાર અંગુલ ઉમેરતા ચાર અંગુલ અધિક પોરિસિ થાય, •x - આ જ વાતને કહે છે - તે શ્રાવણમાસના છેલ્લા દિવસે બે પાદ, ચાર અંગુલ પોરિસિ ચાય છે.
હવે બીજા માસનો પ્રશ્ન - વર્ષાકાળનો બીજો-ભાદરવા નામે મહિનો કેટલા નક્ષગથી સમાપ્ત થાય આદિ બધું કથન સુઝાર્થવત જ સમજી લેવું. • x • ચાવત આઠ ગુલ પોરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. ભાવાર્થ પૂર્વવતું. * * * - હવે બીન માસની પૃછા • ભગવન્વર્ષના બીજ માસને કેટલાં નબો