Book Title: Agam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩/૫૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
તે કલ્પવૃક્ષોથી યુક્ત હતા, જિનાવાસ મણિ અને રનોથી પવિલિત હતા. શકની આજ્ઞાથી રનમયી વિનીતા જેનું બીજું નામ અયોધ્યા હતું તેવી નગરીનું નિર્માણ કર્યું. જેમાં વસતાં લોકો દેવ-ગુરુ ધર્મમાં આદરવાળા, યદિ ગુણોથીયુક્ત, સત્યશૌચ-દયાવાળા હતા. કલાકલાપમાં કુશળ, સત્સંગતિd, શાંત, સદુભાવી આદિ હતા.
તે નગરીમાં દેવ-અસુર-નરથી અર્ચિત ઋષભસ્વામી રાજ્ય • x• કરતાં હતાં. - X - X -
સંપથી તેનું સ્વરૂપ સૂત્રકારે પણ કહ્યું છે - સુવર્ણના પ્રકાર, વિવિધ મણિના કપિશીપથી પરિમંડિત, અભિરામ, અલકાપુરી સદંશ, પ્રમુદિત લોકોવાળી નગરી - x• તથા ક્રીડા કરવાને આરંભવાળા, તેવા પ્રકારના જે લોકો, તેમના યોગથી નગરી પણ પ્રક્રીડિતા હતી. પ્રત્યક્ષ પ્રમાણથી, તેના અનુમાનની અધિકતાથી વિશેષ પ્રકાશકવણી • x • x • સ્વર્ગલોક સમાન, સમૃદ્ધ આદિ વિશેષણયુક્ત હતી. • x
નગરી છે, તેથી અડધું કરતાં ૧૧૪ યોજન અને ૧૧ કળા થાય છે.
તેને જ વિશેષણ વડે વિશેષથી કહે છે - પૂર્વ પશ્ચિમ દિશામાં લાંબી, ઉત્તર દક્ષિણમાં પહોળી છે. ૧ર-યોજન લાંબી, ૯-યોજન પહોળી, ધનપતિ-ઉત્તરના દિકપાલની બુદ્ધિ વડે નિર્મિત છે. નિપુણ શિબી વડે રચિત અતિસુંદરપણે છે. જે રીતે ધનપતિ વડે નિર્મિત છે, તે ગ્રંથાંતરથી કંઈક વ્યકતરૂપે જણાવાય છે -
બ્રિતિકારશ્રી અહીં ૩૬-ગાણા નોંધે છે, તેનો સારાંશ છે -
પ્રભુના રાજ્ય સમયમાં શકના આદેશથી નવી નગરીને કુબેરે સુવર્ણસમૂહથી સ્થાપી. તે ૧૨-યોજન લાંબી, ૯-યોજન પહોળી, અષ્ટ દ્વાર મહાશાળા જે ઉજ્જવલા તોરણવાળી હતી. તે ૧૨૦૦ ધનુષ ઉંચા અને ૮૦૦ ધનુષનું તળીયું હતું. ૧oo ધનુષની લંબાઈ હતી.
તેનું અદ્ધ સુવર્ણનું, કપિશીર્ષાવલિ યુક્ત હતું - x • તથા નક્ષત્રાવલિવ ઉદ્ગત હતી. તેમાં ચાર ખૂણા, ત્રણ ખૂણા, વૃત અને સ્વસ્તિક તથા મંદરાદિ એકબે-ત્રણ-સાત માળ સુધીના • x • રત્નસુવર્ણના પ્રાસાદો હતા. ઈશાનમાં સાતમાળી હતા, ચતુરસ સોનાના હતા. ચક્રાકાર વાપી યુક્ત નાભિરાજાનો પ્રાસાદ હતો. પૂર્વ દિશામાં ભરત માટે સર્વતોભદ્ર, સપ્તભૂમિ, મહાઉન્નત, વર્તુળ પ્રાસાદ ધનદે કર્યો. અગ્નિ ખૂણામાં બાહુબલિનો અને બાકીના કુમારોના તેના આંતરામાં ભવનો કર્યા.
ત્યારપછી આદિદેવનો ર૧-ભૂમિનો કૈલોક્ય વિભ્રમ નામે પ્રાસાદ રનરજિ વડે કર્યો. તે વપખાતિક, મ્ય, સુવર્ણ કળશાવૃતાદિ યુક્ત હતો, જે હરિએ બનાવેલો. ૧૦૦૮ મણિજાળયુક્ત અને તેમના યશને કહેતો એવો સંવમુખ હતો. બધાં કલાવૃક્ષોથી પરિવૃત હતા. * * *
સુધમસભા જેવી સુંદર, રત્નમય તે નગરી બની, યુગાદિ દેવના પ્રાસાદથી પ્રભાવાળી હતી. ચારે દિશામાં મણિ, તોરણની માળાઓ હતી, પંચવર્ણ પ્રભાંકુર પુર ડેબરિત આકાશ હતું. ૧૦૦૮ મણિ બિંબ વડે વિભૂષિત, બે ગાઉ ઉંચુ અને મણિરત્નમય, વિવિધ ભૂમિ ગવાક્ષથી ઋદ્ધિયુક્ત, વિચિત્ર મણિ વેદિકાવાળો જગદીશનો પ્રાસાદ હતો.
| વિશ્વકમ વડે સામંત-માંડલિકોના નંધાવત'દિ શુભ પ્રાસાદો નિર્માણ પામેલા. ૧૦૦૮ જિનોના ભવનો થયા. ચતુuથ પ્રતિબદ્ધ ૮૪ ઉંચા સુવર્ણ કળશો વડે અહંતોના રમ્ય પ્રાસાદો થયા. - x • x - દક્ષિણમાં ક્ષત્રિયોના વિવિધ સૌધ શઆગાર થયા. - X-X - X - X - પૂર્વ-પશ્ચિમમાં કારકોના ગૃહો થયા, તે એકભૂમિ મુખવાળા ચઢ, ચાવતુ ઉંચા હતા.
તે નગરીને ધનદે અહોરબમાં નિર્માણ કરી, હિરણ્ય-રન્ન-ધાન્ય-વા-આભરણ યુક્ત કરી. સરોવર-વાપી-કૂવા-દીધિંકા-દેવતાલય અને બીજું બધું ધનદે અહોરાકમાં કર્યું. ચારે દિશામાં વનો, સિદ્ધાર્થ શ્રી નિવાસ, પુષ્પાકાર અને નંદન તથા બીજા ઘણાં વનો કર્યા. પ્રત્યેક સુવર્ણ ચૈત્યમાં જિનેશ્વરોના ભવનો શોભતા હતા, પવનથી આવેલા પુણાપંક્તિ પૂજિત વૃક્ષો પણ હતા.
પૂર્વ આદિમાં અષ્ટાપદ, મહા ઉન્નત મહાશૈલ, સુરૌલ, ઉદયાચલ પર્વતો હતા,
આ ક્ષેત્રની નામ પ્રવૃત્તિ કઈ રીતે થઈ ? તે કહે છે - • સૂત્ર-પ૫ :
ત્યાં વિનીતા રાજધાનીમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયો. તે મહાહિમવંત, મહંત, મલય, મંદર સર્દેશ યાવત્ રાજ્યને પશાસિત કરતો વિચરતો હતો.
રાજાના વર્ણનનો બીજો લાવો આ પ્રમાણે છે - ત્યાં અસંખ્ય કાળના વાસ પછી ભરત ચક્રવર્તી ઉત્પન્ન થયો. તે યશવી, ઉત્તમ, અભિજીત, સત્વવીય-પરાક્રમ ગુણવાળો, પ્રારા-વર્ણ, સ્વર, સાર સંઘયણ શરીરી, તીણબુદ્ધિ, ધારા, મેધા, ઉત્તમ સંસ્થાન, શીલ અને પ્રકૃતિવાળો, ઉત્કૃષ્ટ ગૌરવ-કાંતિગતિયુકત, અનેકવચન પ્રધાન, તેજઆયુ-બલ-વીયયુક્ત, નિશ્ચિદ્ધ ધન નિશ્ચિત લોહશૃંખલા જેવા સુદઢ વજ ઋષભનારાય સંઘયણ શરીરધારી હતો.
તેની હથેળી અને પગના તળીયા ઉપર મત્સ્ય, ભંગાર, વધમાનક, ભદ્રમાનક, શંખ, છત્ર, ચામર, પતાકા, ચક્ર, હળ, મુશલ, થ, સ્વસ્તિક, અંકુશ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, સૂપ, સાગર, ઈન્દ્રધ્વજ, પૃedી, પદ્મ, કુંજર, સીંહાસન, દંડ, કુંભ, મિવિર, શ્રેષ્ઠ આશ્વ, શ્રેષ્ઠ મુગટ, કુંડલ, નંદાવર્ત, ધનુષ, કુત, ગાગર, ભવનવિમાન એ છબીશ લક્ષણો ઈત્યાદિ અનેક ચિલો પ્રશસ્ત, સુવિભકત, અંકિત હતા.
તેના વિશાળ વક્ષસ્થળ ઉપર ઉર્ધ્વમુખી, સુકોમલ, સ્નિગ્ધ, મૃદુ અને પ્રશસ્ત કેશ હતા, જેનાથી સહજરૂપે શ્રીવત્સનું ચિહ નિર્મિત હતું. દેશ અને
મને અનુરૂપ તેનું સુગઠિત સુંદર શરીર હતું. બાળસૂર્યના કિરણોથી વિકસિત કમળના મધ્યભાગ જેવો તેનો વર્ણ હતો. પૃષ્ઠid, ઘોડાના પૃષ્ઠtત જેવું નિરુપલિપ્ત હતું. તેના શરીરમાંથી પકા, ઉત્પલ, ચમેલી, માલતી, જૂહી, ચંપક, કેસર, કસ્તુરી સદેશ સુગંધ નીકળતી હતી. તે મીશથી પણ અધિક પ્રશd, રાજચિત