________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુચનાપત્ર
૧. આગમ સૂત્રોમાં ડાબી બાજુએ છપાયેલ પ્રથમ-અંક, સૂત્ર તથા ગાથાનો
સંયુક્ત સળંગ ક્રમાંક સૂચવે છે. [2 ]. ૨. છેડે જમણી બાજુએ દર્શાવેલ હિન્દી ક્રમાંકન કામમંgવામાં છપાયેલ સૂત્રક
અને ગાથાંક સૂચવે છે. [મ ૩. સૂત્રને જણાવવા માટે અહીં ઉભા લીટા | ની વચ્ચે ગામમgવાનો સૂત્રાંક
મૂકેલો છે. [gd] ૪. ગાથાને જણાવવા માટે અહીં બે ઉભા લીટા | | ની વચ્ચે ગમખંgષા
નો ગાથાંક મુકેલો છે. [ો . ૫. છેડે જમણી બાજુએ દર્શાવેલ અંગ્રેજી ક્રમાંક - વૃત્તિનો અંક જણાવવા માટે
છે. અહીં આપેલ કોઈ પણ સૂત્ર કે ગાથાની વૃત્તિ જેવી હોય તો જે તે અધ્યપનાદિ નો વૃત્તિમાં જે અંક હોય તે જ અંક અહીં અંગ્રેજી ક્રમાંકન કરી
નોંધેલો છે. ૬. અંગ્રેજી ક્રમાંકન માં જ્યાં અંક પછી ૨ આવે ત્યાં આ સૂત્રાંક કે ગાયાંક
વૃત્તિમાં બીજી વખત આવેલો જાણવો. - શોધવો. ૭. જ્યાં સૂત્રોમાં [ ] આ રીતે ચોરસ કસ મુકેલા છે તે બે ચોરસ કીંસ વચ્ચેનું
લખાણ વાવ વાળા પાઠોની કરેલ પૂર્તિ દર્શાવે છે.
For Private And Personal Use Only