Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 286
________________ આ ચાતુર્યામ તથા પંચયામરૂપ બે પ્રકારના ધર્મમાં સંશય નથી આવત? જ્યારે બનેની સર્વજ્ઞતામાં કોઈ ભેદ નથી તે પછી આ પ્રકારથી મુનિજનના ચારિત્ર રૂપ ધર્મમાં ભેદનું કયું કારણ છે? રજા આ પ્રકારના કેશમણના કહેવાથી ગૌતમસ્વામી કહે છે-“a” ઈત્યાદિ ! અન્વયાર્થ—-તો-તત્તક આના પછી જોજનો-નૌતમ ગૌતમસ્વામીએ યુવત –વન્ત શશિન પૂછતાં કેશીકુમાર શ્રમણને જમવરી-ર આ પ્રમાણે કહ્યું કે, હે ભદન્ત ! તાવળિજીયં--તરવિનિશ્ચય તવેના વિનિશ્ચાયક તત્ત-તવં ધર્મતત્વને પUT નિવરવધૂ-પ્રજ્ઞા સાતે બુદ્ધિ જુએ છે. અર્થાત વાકય શ્રવણથી અર્થ નિર્ણય થતું નથી પરંતુ પ્રજ્ઞા વશથી જ થાય છે. પાન મુનિ ધર્મને બે પ્રકારથી કહેવાનું કારણ કહે છે –“રિમા” ઇત્યાદિ ! અન્વયાર્થ– હે ભદન્ત! રિમ-વરલ્યા પ્રથમ જીનેશ્વરના શિષ્ય ઉજ્ઞબ૩-જ્ઞાનાન્ન અજુ અને જડ હતા, આચાર્ય એમને જેવું શિક્ષણ આપતા હતા તેવું તેઓ સરસ્વભાવવાળા હોવાથી માની લેતા હતા. પરંતુ તેમને સમજાવવું ઘણું જ મુશ્કેલ હતું. પરિઝમા વનરાજ-ચિમા વગg અંતિમ તીર્થકરના શિષ્ય વકજડ છે તથા મન્નિના–મધમાટ વચ્ચેના બાવીસ તીર્થકરોના શષ્ય ૩૩ ૩–THજ્ઞાતું જુપ્રજ્ઞ છે. સ્વભાવ સંપન્ન હોવાથી ત્રાજુ છે તથા સુખથી શિક્ષા ગ્રહણ કરનારા હેવાના કારણે પ્રાણ છે. તે પ ણ તેન ધ ત્તિ : આજ કારણે એક કાર્ય માનવા છતાં પણ ધર્મ દ્વિવિધરૂપથી કહેલ છે. પારદા એજ અર્થને સ્પષ્ટ કરે છે–“રિબળ ઈત્યાદિ. અન્વયાર્થ-રિમાળં-રરયાનો પ્રથમ તીર્થંકરના શિષ્યને પોપટ સાધ્વાચાર સુવિ –શોધ્યા દુર્વિશોધ્ય હતે ખૂબ જ કઠીનતાથી નિર્મળ બનાવવામાં આવતું હતું. કેમ કે, તેઓ ત્રાજુ જડ હતા. આ કારણે ગુરૂ મહારાજ તરફથી સીખવાડવા છતાં પણ એમના વાકયને સમ્યકરીતિથી સમજી શકવામાં તેઓ અસમર્થ હતા. તથા રારિબાપ-અંતિમ તીર્થંકર શ્રી મહાવીરના શિષ્યોને સાધ્વાચાર નgTગો-પાક દુરનુપાલ્ય છે. કેમકે એમના શિષ્ય ગુરૂના વાકયને જે કે, જાણતા હોવા છતાં પણ વજડ હોવાના કારણે સાધ્વાચારને યથાવત્ પાળવામાં શકિતશાળી બનતા નથી. તથા કિ મvi –નાનાં તુ વશરા વચ્ચેના બાવીસ તીર્થ કરેના શિષ્યોને સાધ્યાચાર વિસોના કુપાત્રો –મુવાદ: સુપર સુવિશેષ્ય અને સુપાલ્ય બતાવવામાં આવેલ છે. કારણ કે એમના શિષ્યજન જુપ્રજ્ઞ હોવાના કારણે સાધુ સંબંધી ક્રિયાકલાપને સારી રીતે જાણે છે અને એનું સારી રીતે પાલન પણ કરે છે. આ માટે વચ્ચેના તીર્થકરોના શિષ્યજન ઉપદેશવામાં આવેલ ચાતુર્યામરૂપ ધર્મમાં મિથુન વિરમણ વ્રતને પણ સારી રીતે જાણી લે છે અને સારી રીતે તેને પાળે પણ છે આથી ભગવાન પાર્શ્વનાથે ચાતુર્યામ ધર્મ કહેલ છે. તથા પ્રથમ અને છેલા તીર્થકરોના શિષ્ય એવા દેતા નથી. આથી એમના માટે પંચમહાવ્રતરૂપ ધર્મ કહ્યો. આ પ્રમાણે વિચિત્ર પ્રજ્ઞ વિનય જનેના અનુગ્રહને માટે ધર્મની ભિન્નતા જાણવી જોઈએ. વાસ્તવમાં ધર્મમાં ભિન્નતા છે જ નહીં. મારી ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ર૭૪

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309