Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________ હવે સૂત્રકાર સમિતિ અને ગુપ્તિમાં પરસ્પરમાં કે ભેદ છે તે બતાવે છે. —-“ચાયો ઈત્યાદિ ! અન્વયાર્થ–--રાત્રિ વર્જીને ચારિત્રમાં પ્રવૃત્તિ કરવા ઉપરથી જ વાગો-પ્રતા પૂર્વોક્ત પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ સમિતિએ કહેવામાં આવેલ છે, તથા જો મળે નિપજે ગુરૂ-અશુમારા નિવને ગરિ ગુરઃ 3m સઘળા અશુભ મને ગાદિકથી નિવતનમાં “ગ” શબ્દથી ચાવિત્રમાં પ્રવૃત્તિ કરવામાં ગુપ્તિઓ કહેવામાં આવેલ છે. ભાવાર્થ-સમિતિ કેવળ પ્રવૃત્તિ સ્વરૂપ છે અને તે પ્રાણાતિપાત વિરમણ રૂપ છે તથા ગુપ્ત પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય સ્વરૂપ છે. 26aaaa અધ્યનને ઉપસંહાર કરતાં સૂત્રકાર તેના આચરણનું ફળ કહે છે-“ચા” ઈત્યાદિ ! અન્વયાર્થ—-તે દુ- મુનિ જે મુનિ વવશvrખાવા-પતાક પવનનમાર આ પૂવોકત આઠ પ્રવચન માતાઓને સન્મ–ખ્ય અવિપરિતતાથી દંભ આદિથી રહીત બનીને ઝાર–ગતિ પાળે છે. પંgિ-પિતા તત્વતત્વના વિવેકવાળા તે મુનિ વિલિક શીવ્ર જે સંaiારા–સંસાર ચાર ગતિરૂપ સમગ્ર સંસારથી સર્વથા મુકત બની જાય છે. એવું હું કહું છું... રિલા શ્રી ઉત્તરાધ્યન સૂત્રનું ચાવીસમું અધ્યયન સંપૂર્ણ. 24 ઉત્તરાધ્યયન સૂત્ર : 3 297