Book Title: Agam 29 Santharaga Painnagsutt 06 Moolam
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [8]. - રિદિનિયંતi - વ૮૪ સિટું - “સિથાણુ ” આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જબ-ગામ ૩૪ વિષય કોણ જોવું. बीयं परिसिढे "विसिद्ध सहाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૫-નાન વિલિ લો” જોવું. तइयं परिसिटुं- “विसेस नामाणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે યમ, મિર,વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠ્ઠી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-રામ વિલે નામ જોર” જેવું. વહ સિ - “માહાત્રી " ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને આ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તેને માથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૬-ગાન અહાણુનો' જેવું. पंचम परिसिढे "सुत्ताणुकूकमो" ૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને આ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે. નોંધઃ- સમગ્ર ૪પ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સુત્રો અને સંપત્તિ સિવાયના આગમો માટે અમે ૫. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફંડ (૩) ઝષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - જે નિત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - યુપી - પૂ.પુન્યવિજયજી .સંપાદિત, નિર્ણ-૫ કનૈયાલાલજી સંપાદિત, વાર, પૂ.મુનિ માણેક સંપાદિત, નીવો. પૂજનવિજય સંપાદતિ છે મનપીઠ ની વૃત્તિનથી. હજુવલંઘ ની પૂજિ મળી છે. માટે તેનું ક્રમાંક્ન થઇ શક્યુ નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18