________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8]. - રિદિનિયંતi -
વ૮૪ સિટું - “સિથાણુ ” આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જબ-ગામ ૩૪ વિષય કોણ જોવું. बीयं परिसिढे "विसिद्ध सहाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૫-નાન વિલિ લો” જોવું. तइयं परिसिटुं- “विसेस नामाणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે યમ, મિર,વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠ્ઠી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-રામ વિલે નામ જોર” જેવું. વહ સિ - “માહાત્રી " ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને આ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તેને માથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૬-ગાન અહાણુનો' જેવું. पंचम परिसिढे "सुत्ताणुकूकमो" ૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને આ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધઃ- સમગ્ર ૪પ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સુત્રો અને સંપત્તિ સિવાયના આગમો માટે અમે ૫. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફંડ (૩) ઝષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - જે નિત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - યુપી - પૂ.પુન્યવિજયજી
.સંપાદિત, નિર્ણ-૫ કનૈયાલાલજી સંપાદિત, વાર, પૂ.મુનિ માણેક સંપાદિત, નીવો. પૂજનવિજય સંપાદતિ છે મનપીઠ ની વૃત્તિનથી. હજુવલંઘ ની પૂજિ મળી છે. માટે તેનું ક્રમાંક્ન થઇ શક્યુ નથી.
For Private And Personal Use Only