Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 414
________________ ૩૫૮ શ્રી સમવાયાંગ સૂત્ર ઉત્સર્પિણીકાળમાં ભરત ક્ષેત્રના સ્વામી હશે. ४० एएसि णं बारसण्हं चक्कवट्टीणं बारस पियरो बारस मायरो भविस्संति, बारस इत्थीरयणा भविस्सति । ભાવાર્થ :- આ બાર ચક્રવર્તીઓનાં બાર પિતાઓ, બાર માતાઓ અને બાર સ્ત્રી રત્નો થશે. ભરતક્ષેત્રના આગામી કાળના બળદેવ વાસુદેવ પ્રતિવાસુદેવ :४१ जंबुद्दीवे णं दीवे भारहे वासे आगमिस्साए उस्सप्पिणीए णव बलदेववासुदेव-पियरो भविस्संति, णव वासुदेवमायरो भविस्संति, णव बलदेवमायरो भविस्संति, णव दसारमंडला भविस्संति। तं जहा-उत्तमपुरिसा मज्झिमपुरिसा पहाणपुरिसा ओयंसी तेयंसी एवं सो चेव वण्णओ भाणियव्वो जाव णीलगपीतगवसणा दुवे दुवे राम-केसवा भायरो भविस्सति । तं जहा णंदे य णंदमित्ते, दीहबाहू तहा महाबाहू । अइबले महाबले, बलभद्दे य सत्तमे ।। ८५।। दुविठू य तिवठू य, आगमिस्साण वण्हिणो । जयंते विजए भद्दे , सुप्पभे य सुदंसणे ।।८६।। आणंदे णंदणे पउमे, संकरिसणे य अपच्छिमे । ભાવાર્થ :- આ જંબૂદ્વીપનામના દ્વીપ ભારતવર્ષમાં આગામી ઉત્સર્પિણીકાળમાં નવ બલદેવો અને નવ વાસુદેવો થશે, તેમના નવ પિતા વાસુદેવોની(નવ)માતાઓ થશે, નવ બલદેવોની (નવ) માતાઓ થશે, નવ દશામંડલ થશે. તેઓ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, પ્રધાન પુરુષ, ઓજસ્વી, તેજસ્વી આદિ પૂર્વોકત વિશેષણોથી યુક્ત થશે. પૂર્વમાં જે દશામંડલનું વિસ્તૃત વર્ણન છે, તે સર્વ વર્ણન અહીં જાણવું થાવત બલદેવ નીલ વસ્ત્રવાળા અને વાસુદેવ પીત વસ્ત્રવાળા હશે. આ પ્રમાણે ભવિષ્યકાળમાં રામ सने शव माऽमोडशे. तेनां नाम ॥ प्रभारी शे- (१) नंह (२) नंहभित्र (3) हीनाडु (४) भडाणार्ड (५) मतिषस (6) महाबल (७) समद्र (८) द्विपृष्ठ (८) त्रिपृष्ठ. मानव आगामी उत्सपिअपमानववृष्णी अथवा वासुहेवो थशे. तथा (१) ४यंत (२) वि४य (3) भद्र (४) सुप्रम (५) सुदर्शन (s) आनंह (७) नहन (८) ५५ भने यतिम (८) संर्षा , मानव बलदेव थशे. ४२ एएसि णं णवण्हं बलदेव-वासुदेवाणं पुव्वभविया णव णामधेज्जा भविस्संति, णव धम्मायरिया भविस्संति, णव णियाणभूमीओ भविस्संति,

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433