Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: Keshrimal Swarupchand Bhandari
View full book text
________________
૧૩
શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ (ત --પવ પ્રભુના ગુણ નિત્ય ગાયા કરે)
મહાવીર થવા, મહાવીર નમું, મેક્ષ ધામ જવા, મહાવીર નમું. ગુણમય આત્મા અનંત શકિતવાન છે, મળને દૂર કરવા એક ધર્મ ધ્યાન છે;
સિદ્ધિ સ્થાન જવા મહાવીર નમું..૧ તાં વૃદ્ધિ કરી વર્ધમાન જેનું નામ છે. ઉત્સવ કારણે મેરૂને લીને સ્થાન છે,
ચરણે મેરૂ ચલા મહાવીર નમું. પરીષહ જીતીને પામ્યા સુકેવલ જ્ઞાન છે, દિી ઉપદેશ આપી દીને નિર્ભય દાન છે,
ગુણાધીન થવા મહાવીર નમું...૩ . ત્રિશલા વીરની સિદ્ધાર્થ રાજા તાત છે, | કુડપુર શોભતે ત્રિખંડમાં વિખ્યાત છે,
પ્રભુ શાંતિ થવા મહાવીર નમું..૪ મથી પાવન કર્યો ગુરૂરાજ ઘાસીલાલ છે, સ્ત્ર દેશની સાલમાં ઉપલેટા ક્ષેત્ર વિશાળ છે;
કહે કાન પ્રભુ મહાવીર નમું...૫
અભુત નવસ્મરણ
૧૬૫

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176