________________ Jii તર સહિત જામનગરવાલા હીરાલાલ હંસરાજભાઇએ છપાવે છે. તે પણ દુર્લભ પ્રાય છે. આ સિવાય અનેક થિી Raa મુનિભગવત રચિત શ્રીપાલચરિત્ર મલે છે જેનો ઉલ્લેખ જન ગ્રંથાવલીમાં છે. | પ્રસ્તુત શ્રી રત્નશેખરસૂરિજી વિરચિત પ્રાકૃત “શ્રીશ્રીપાલ ચરિત્ર દુર્લભ હેવાથી પ. પૂ. વિવદ્દવર્ય છે મુનિશ્રી ભાનુચંદ્રવિજયજી મ.ને અમેએ આગ્રહભરી વિનંતિ કરતા, પૂજ્યશ્રીએ સ્વરચિત વિષમલિ ટીપણે હૈ તથા ભાષાંતર સાથે સંપાદિત કરી આપ્યું છે. તે બદલ અમે તેઓશ્રીના ઘણા જ આભારી છીએ. અને આ આભારની લાગણી એટલી પ્રબળ છે કે એમનો ચેડા જીવનપરિચય આપવા લલચાવી રહી છે. પૂ. મુનિરાજશ્રી, ધર્મનગરી રાજનગર (અમદાવાદ) ના વતની શાહ કેશવલાલ ઉમેદચંદના જયેષ્ઠ |ii પુત્ર છે. માતાનું નામ જેઠીબેન છે. મુનિશ્રીના પિતાશ્રી કેશવલાલભાઈ કુટુંબ સાથે રાયપુર વાઘેશ્વરીની છે, પળમાં રહેતા ને ન્યાય નીતિથી વ્યાપાર કરવા પૂર્વક ધાર્મિક જીવન ગુજારતા હતા, પણ આયુષ્ય ટું, તેથી | નાની વયમાં જ મૃત્યુ થયું. પણ સુવાસ થોડા સમયમાં સારી ફેલાવી હતી. કુટુંબ માટે ને મિત્રવર્ગ માટે આ 6 એક “કારીધા' હતું પણ “દુઃખનું ઓસડ દહાડા'ન્યાયે ને ધાર્મિક પ્રબળ સંરકારેએ પતિમયુના દુઃખને જ હૃદયમાં સંગ્રહી મુખ પર આનંદ રાખી નાના બાળકોને પાલન પોષણમાં જેડીબેને મન પરોવ્યું. પણ ધાર્મિક સંરકારોનું પિષણ ભૂલ્યા નહીં. અને એજ માતાના ધાર્મિક સંરકારોએ ભયુવાવસ્થામાં સાંસારિક પ્રબળ બંધનોને અવગણી પૂ. મુનિરાજશ્રીએ સં. 2005 ના પિષ વદ 6 ના 5 . આ. મહારાજશ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ. સાહેબના