________________
संवेगरङ्गशाला
રા
કેશલાચનું સ્વરૂપ જણાવી. લિંગયુક્ત તથા ગુણુયુકત હવા છતાં ગુરુ ઉપર દ્વેષ કરનાર આરાધક ખનતા નથી. આ વિષય પર લવાલક મુનિનુ' દૃષ્ટાંત વધુ બ્યું છે.
૩. શિક્ષાદ્ગારઃ- સાધુ અને શ્રાવકને ઉદ્દેશીને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દૃષ્ટાન્તા સાથે આપી છે, મને શિક્ષાઓનુ પરસ્પર સાપેક્ષપણું, મેાક્ષ માટે તેની સાધના, શ્રાવકની સવારમાં ઉઠતા ભાવવાની ભાવના, દિનકૃત્ય, સધ્યાકૃત્ય તથા શ્રાવકના ગુણાનુ' વિવેચન છે.
૪.
વિનયદ્વારઃ- વિનયનુ મહત્ત્વ દૃષ્ટાન્તો સાથે વધુ બ્યુ' છે.
૫. સમાધિદ્વારઃ- સમાધિના પ્રકારો, તેનું સ્વરૂપ, સમાધિનું માહાત્મ્ય નમિરાજષિના દૃષ્ટાન્તપૂર્વક વર્ણવવામાં
આવ્યું છે.
૬. મનેાનુશાસ્તિ દ્વારઃ- મનને વસુદત્તના દૃષ્ટાન્તપૂર્વક શિખામણુ આપવામાં આવી છે.
૭. અનિયતવિહાર દ્વારઃ- અનિયતવિહારનું સ્વરૂપ તથા તેના વિધિ વષઁવવામાં આવ્યો છે.
4.
રાજ દ્વારઃ- આ રાજાને આશ્રયીને અનિયવિહાર દ્વાર છે. સ્વરાજ્યમાં તીથ-દશ નથી લેાકા ધમની પ્રશ'સા કરે. તેને ધમની પ્રાપ્તિ, ભવના સ્વરૂપનું' ચિંતન, દેવગુરુ આદિ ધર્મસામગ્રીની દુલભતાનો ખ્યાલ, ઉત્તમ મનોરથા, યતિને વસતિદાન, આ લોક પરલોકમાં વસતિદાનના ભાભા, સાધુ અને શ્રાવક માટેના લાવિધિ, તેના ગુણાનું વધુન, દુ'તાનારી તથા ક્ષુલ્લકમુનિનું બ્રાન્ત અને દનવિશુદ્ધિ આદિ છ ગ્રુષ્ણેાનુ વર્ણન કર્યું" છે.
प्रवेश
રા