________________
संवेगरङ्गशाला
રા
પરિણામ દ્વાર:- આ વાર તેના આઠ પટાઢાના વર્ણનપૂર્વક સાધુ-શ્રાવકને આશ્રયીને વળ્યું છે. તેમાં ||
(૧) આ ભવ પરભવના ગુણની વિચારણા (૨) પુત્રને શિખામણ (૩) કાલવિગમન-શ્રાવકની પ્રતિમાઓ (૪) પુત્રને સમજાવવું-પુત્રપ્રતિબંધ (૫) સુસ્થિત ઘટના (૬) આલેચનાદાન (૭) આયુષ્યનું વિજ્ઞાન (૮) અનશન-સંથારાદીક્ષાને સ્વીકાર વગેરે બાબતેને તથા તેને લગતા વિષયે- ધર્મજાગરિકા, ધર્મારાધનાના શુભ મનેર, પુત્રને શિખામણ નહિ આપવામાં વજ અને કેસરીનું દૃષ્ટાંત, કાલવિગમનની શરૂઆત અને તેમાં પૌષધશાળાકરણ, મુનિસેવનદર્શન આદિ શ્રાવકની ૧૧ પ્રતિમાનું વર્ણન, સમ્યકત્વ વગર ધર્માનુષ્ઠાનની નિષ્ફળતા-અંધ- | પુત્રનું દષ્ટાંત, સામાયિકના પાંચ ગુણેનું વર્ણન, સાધારણ દ્રવ્યના ઉપયોગ માટેના દસ સ્થાનેનું સુંદર વર્ણન, આલોચનના વિષયોનું સ્વરૂપ-આયુષ્ય પરિજ્ઞાનના દ્વારે. ૧ દેવતા ૨ શુકન ૩ ઉપગ્રુતિ ૪ છાયા ૫ નાડી ૬ નિમિત્ત ૭ જ્યોતિષ ૮ સ્વપ્ન ૯ અરિષ્ટ
૧૦ યંત્રપ્રયાગ ૧૧ વિદ્યાદ્વાર વિવેચવામાં આવ્યા છે. ત્યાગદ્વાર - સહઅમલના દષ્ટાંતપૂર્વક આ દ્વાર વિવેચ્યું છે. ૧૧. મરણ વિભક્તિદ્વારઃ- આ દ્વારમાં સત્તર પ્રકારના મરણનું સ્વરૂપે વર્ણવી તેમાંના વૈપાનસ અને ગૃઢપૃષ્ઠ
મરણ ઉપર જયમુંદર-સોમદત્તનું દષ્ટાંત આપ્યું છે. ૧૨. અધિગત મરણકાર - આમાં પંડિતમરનું માહાત્મય ગાઈને તેના પર નંદ અને સુંદરીની રસમય
કથા આપી છે. પંડિતમરણને પ્રભાવ-ફળ વગેરે દર્શાવી આ દ્વાર ર્ણ કરવામાં આવ્યું છે.
Gરશા