________________
॥ श्रीआचाराङ्ग प्रदीपिका ॥
તિક
શ્રુતસેવાના કાર્યમાં સદાના સાથીઓ
- શ્રી લક્ષમીવર્ધક જૈન સંઘ, પાલડી, અમદાવાદ, (પ.પૂ. મુનિરાજશ્રી નિપુણચંદ્ર વિજય મ. ની પ્રેરણાથી) - શ્રી નડીયાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નડીયાદ. (૫.પૂ. મુનિરાજ શ્રી વરબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી)
- શ્રી સાયન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધ, સાયન, મુંબઈ. કે શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ.
ત્રિત ભકત * શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા.
શ્રી બાપુનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. | (મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ. તથા મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી) કે શ્રી સુમતિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મેમનગર, અમદાવાદ,
(પૂ. મુનિરાજશ્રી ધર્મરક્ષિત વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ. મ. ની પ્રેરણાથી) ટ્રેક- સ્વ. શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી. હા. જાસુદબેન, પુનમચંદભાઈ, જસવંતભાઈ વગેરે
શ્રી મુનિસુવ્રત સ્વામિ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મંદિર ટ્રસ્ટ, કોલ્હાપુર. શ્રી અરવિંદકુમાર કેશવલાલ ઝવેરી જૈન રિલિજિયસ ટ્રસ્ટ, ખંભાત.