________________
॥ श्रीआचाराङ्ग પ્રવીપા ||
પરિશિષ્ટ - ૧
આચારાંગ સૂત્રનું વ્યાખ્યા સાહિત્ય ૧. આચારાંગ નિર્યુક્તિ
શ્રીભદ્રબાહુસ્વામી ગાથા ૩૬૭ ૨. આચારાંગ વિવરણ
આર્યગંધહસ્તિ ૩. આચારાંગ ચૂર્ણિ
શ્રીજિનદાસગણિ
૧. શ્રીશીલાચાર્યએ સ્વરચિત વૃત્તિની શરૂઆતમાં જ શસ્ત્રપરિવિવાતિવહુ દિનં ર અસ્તિવૃતિ’ તેમજ દ્વિતીય અધ્યયનની શરૂઆતમાં પણ ‘શavજ્ઞાવિવરમતિયા-મિતીવ વિન વૃત્ત પૂઃ શ્રીપતિમિટેડ' આવો ઉલ્લેખ કરેલ છે. આ સિવાય હિમવંત-થેરાવલીમાં પણ આર્યગન્ધહસ્તિએ આચારાંગ-વિવરણનો ઉલ્લેખ કર્યો છે. ‘માર્યમgfમત્રાનાં શિષ્યા માર્યા પતિનોડતીય વિદ્મia; gબાવકાશમૂવર | તે શ पूर्वस्थविरोत्तंसोमास्वातिवाचकरचिततत्वार्थोपरि अशीतिसहस्त्रश्लोकप्रमाणं महाभाष्यं रचितम् । एकादशाङ्गोपरि चार्यस्कन्दिलस्थविराणामुपरोधतस्तैर्विवरणानि रचितानि । यदुक्तं तद्रचिताचाराविवरणान्ते यथा -
थेरस्स महुमित्तस्स सेहेहिं तिपुव्वनाणजुत्तेहिं । मुणिगणविवंदिएहिं ववगयरागाइदोसेहिं ।। १ ।। बंभद्दीवियसाहामउडेहिं गंधहत्थिविबुहेहिं । विवरणमेयं रइयं दोसयवासेसु विक्कमओ ॥२।।
o
|| ૩૦ ||