________________
નાણના ચારે દિશાના પ્રભુજીને વાસક્ષેપ કરે..
આત્મરક્ષા કરવી.. ૐ પરમેષ્ઠી નમસ્કાર, સારં નવપદાત્મકં આત્મરક્ષા કરે વજ - પંજરામં સ્મરામ્યાં ઉૐ ણમો અરિહંતાણં, શિરસ્કે શિરસિ સ્થિત ૐ ણમો સવ્યસિધ્ધાણં, મુખે મુખપર્ટ વરમ્ પારા ૐ ણમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની ૐ ણમો ઉવજઝાયાણં, આયુધં હસ્તયોર્દઢમ્વારા ૐ ણમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભ એસો પંચ નમુક્કારો શિલા વજમયીતલાસા સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજમયો બહિઃા મંગલાણં ચ સવૅસિં, ખાદિરાંગાર ખાતિકા પા સ્વાહાન્ત ચ પદે શેય, પઢમં હવઈ મંગલં વપ્રોપરિ વજમય,પિધાન દેહ રક્ષણે દા મહાપ્રભાવ રક્ષય, શુદ્રોપદ્રવનાશિની પરમેષ્ઠી પદોભૂતા, કથિતા પૂર્વ સૂરિભિઃ શા
યૌવં કુરુતે રક્ષાં પરમેષ્ઠીપદૈઃ સદા તસ્ય ન સ્વાભય વ્યાધિ રાધિસ્થાપિ કદાચન ઘટા પદપ્રદાતા પદસ્થ પૂજ્યશ્રી નાણને ત્રણ પ્રદક્ષિણા દઈ બહુમાન સાચવવા પૂર્વક ત્રણ ખમાસમણા.. અરિહંત ચેઈઆણં. અન્નત્થ. ૧ નવકાર નો કાઉસ્સગ્ગ સંપૂર્ણ થાય બોલવી કલ્યાણકંદ.. ની થોય કહેવી ખમાસમણ દેવું.. પદપ્રદાતા પદસ્થ પૂજ્યશ્રી હવે બે હાથ જોડી અનુસાયાચન કરે : 31જુગાર મેં મથવું' ૦ પદપ્રદાતા પૂજ્યશ્રીના સ્થાપનાચાર્યજી ખુલ્લા રાખવા..