________________
“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? ગુરૂ-“સંદિસાવેહ’ શિષ્ય -ઇચ્છે” ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં?” ગુરૂ-‘ઠાવહ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ”
ત્યારબાદ P.No. 45 પરથી પણાની વિધિ કરાવવી. પરંતુ બે કાલગ્રહણ હોય તો... તુરંત ખમાસમણ દેવરાવી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! મુહપત્તિ પડિલેઉં? નો આદેશ માંગી બીજા કાલગ્રહણની પણ પૂર્વવત્ અનુષ્ઠાનની વિધિ સંપૂર્ણ કરાવવી.. અંતમાં વિરતિકાલ ના સ્થાને પભાઈકાલ કહેવું ત્યાર બાદ PNo. 45 પરથી પણાની વિધિ કરાવવી..
- ઇતિ અનુષ્ઠાનવિધિ સંપૂર્ણ.
આત્મશક્તિના અખૂટ ભંડારની મુખ્ય ચાવી તે ચોખા - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.