________________
IFF%EFFFFFFFFFFFFFFFFFFFF5)
શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન પુષ્પ નં.-૨ ૫. પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ
શ્રીમદ્વાદશાંકી વિરચયિતા શ્રી સુધર્માસ્વામી ગણધર ભગવાન પ્રણીત – ના સદુપદેરા તથા શુભ પ્રેરણાથી [ી ૪૫ આગમમાંનું ૧૧ મું અંગસૂત્ર |
નવાગ્નીવૃત્તિકાર શ્રીમદ્ અભયદેવસૂરી મહારાજ કૃત વૃત્તિ સહિતમૂળ–અને ટીકાના ગુજરાતી અનુવાદ સહિત–પુણ્ય અને પાપના વિપાક–સુખ-દુઃખને સમજાવતું-શ્રી ગૌતમસ્વામી ગણધરના પૂછેલા પ્રશ્નો અને શ્રી મહાવીર પ્રભુએ દૃષ્ટાન્ત
| સાથે આપેલા સુખ-દુ:ખના ઉત્તરાના સંગ્રહરૂપ ઉત્તમ આગમ ગ્રંથ
FFFFFFFFFFFFFFFFFFFFFFFFFI
શ્રી વિપાક સૂત્ર 5
| કિંમત ફક્ત રૂા. ૩૫/- (પાંત્રીસ રૂપિયા)
* પૂ. સાધુ-સાધ્વીજી મહારાજને ભેટ અપાશે. # પ્રતાકારે આ ગ્રન્થ છપાઈને પ્રસિદ્ધ થઈ ગયું
છે. આજે જ વસાવવા જેવું છે.
પુનર્મુદ્રક પ્રકાશક સંસ્થા : શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર ૩૯, વસંત વિલાસ, રજે માળે, ડૉ.ડી.ડી. સાઠે માર્ગ, ૪ પ્રાર્થના સમાજ, મુંબઈ-૪૦૦ ૦૦૪,