________________
+
8
કરવાને ઈરછે છે, તે માટે મારે એ પુરુષને પકડવે રેગ્ય છે' એમ વિચારી તે – “ઉદ્ધાવિતઃ દેવો. તે દેવ પણ આકાશમાં ઉડયા. તેણે ઘરને સ્તભ પકડવો અને અત્યન્ત મટા શબ્દ વડે કલાહ લ કર્યો.
૬. ત્યાર બાદ તે ભદ્રા સાર્થવાહી તે કોલાહલને સાંભળી, અવધારીને જ્યમાં ચુલની પિતા શ્રમણે પાસક છે ત્યાં આવી. આવીને ચુલની પિતા શ્રમણોપાસકને તેણે એ પ્રમાણે કહ્યું- હે પુત્ર! : તે કેમ ઘણુ મેટા શબ્દ વડે કોલાહલ કર્યો ? ત્યાર પછી તે ચુલની પિતા શ્રમણોપાસકે પોતાની માતા ભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું–હે માતા ! હું જાણતો નથી, પણ કંઈક પુરુષે ગુસ્સે થઈને કાળા કમળ જેવી એક મોટી તલવારને ગ્રહણ કરી મને એમ કહ્યું-અપ્રાર્થિત (મરણ)ની પ્રાર્થના કરનાર, હી-લજજા, શ્રી-લક્ષમી, ધતિ અને કીર્તિરહિત હે ચુલનીપિતા શ્રમણોપાસક ! જે વ્રતાદિને ભંગ નહિ કરે તે તું આજે યાવતુ જીવિતથી મુક્ત થઈશ. તે પુરુષે એ પ્રમાણે કહ્યું એટલે હું નિર્ભય થઈને યાવતું રહ્યો. તે પછી તે પુરુષે મને નિર્ભય રહેલ યાવતું જોઈને મને બીજી વાર અને ત્રીજી વાર પણ એમ કહ્યું- હે ચુલની પિતા શ્રમણ પાસક ! ઈ ત્યાદિ તેમજ કરેડવું, યાવત્, (માંસ અને રુધિર વડે) મારા શરીરને છાંટયું. ત્યાર પછી મેં ઉજજવલ- કેવળ વેદનાને યાવતું સહન કરી. એ પ્રમાણે તેમજ બધા પાઠનો ઉચ્ચાર કરો યાવત્ કનિષ્ઠ—સૌથી નાના પુત્રને મારીને યાવત્ તેના માંસ અને રુધિર વડે મારા શરીરને છાંટયું અને મેં ઉજજલ-કેવળ વેદના સહન કરી. ત્યાર પછી તે પુરુષે મને નિર્ભય રહેલ જોઈને મને ચોથી વાર એ પ્રમાણે કહ્યું-અપ્રાર્થિત-મરણની પ્રાર્થના કરનાર હે ચુલની પિતા ! યાવત તું ત્રતા દિનો ભંગ નહિ કરે તે આજે તારી જે આ માતા દેવ, ગુરુ અને જનનીરુપ છે, (તેને તારા સમક્ષ વાત કરીશ, જે યાવત તું આર્તધ્યાનની પરાધી
+
++++
ક ચુલનીછે પિતા
અધ્યયન |ી ૯૯ો
++