SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મા જ એની કલાથી પ્રસન્ન હતા. એથી નિષેધ કઈ રીતે કરવું ? એમ વિચારી મેં મી ભકતામર સ્તોત્રનું બારમું પધ છે સ્મરણ કરતાં આમ બન્યું છે. બહુરૂપીએ અને કર્ણ રાજાએ જેનધર્મને સ્વીકાર કર્યો – સભાજને પરમમંત્રની ભકતામર . જેમ શ્રી ભકતામર સ્તોત્રનું સ્મરણ કરવા લાગ્યા. ” ગુ...સ્... કૃત મન્નાસ્નાય - ૫. સારસ્વત વિધા. – મહાયત્ર પૂજન- $ * વદ્દ - પુવી, છે જે પ્રયાસારી, છે ( મારસંગધારી, છે * ઉg- - વિધિ મળે, જે હી વિકેન્દ્રમ-નમક સ્વાદ ૪૬ અક્ષરી | સામાન્ય રીતે જપ વખતે નમ: અને હેમ વખતે સ્વાહા આપે છે. પરંતુ કેટલાક મંત્રમાં આ બન્ને પદો સાથે પણ બોલવાના હેય છે. - ઋદ્ધિ :- * * Tો વોદિવઢી ૧૨ અક્ષરી મંત્ર - ––અર્વારા પ્રકાદિની સર્વનર વર્ષ કર ૪ વાહ ૨૬ અક્ષરી ... જુમ.... પાના ૨૮ ના બને મન્ના બેલી ( આખી થાળી) અષ્ટપ્રકારી પૂજા - જાપ. જ स्तवन-१२. जिनजी तेरो रुप है, तोहिमे दूजो नहि पायो; त्रिभुवन तिलक समान तू, सुरनर मन भायो- ते. १ शांत राग रुचि के जुके परमाणु निपायो; ते ते ही परमाणुनते, देव प्रभु दिल ध्यायो. - ते. २ જે શાંત રાગ રૂચિના પરમાણુ માત્ર. તે તેટલા જ ભુવિ આ૫ થયેલ ગાત્ર ! એ હેતુથી ત્રિભુવને શણગાર રૂપ ! તારા સમાન નહિ અન્યતણું સ્વરૂપ ! ૧૨ વિશ્વમાં જે શાંત સુંદર દિવ્ય પરમાણુ હતા, તે સર્વથી નિર્માયેલા છે આપનાં ગાત્રો બધાં; પ્રભુ! આપ સુંદર શ્રેષ્ઠ છે. તેથી ખર્ષે ત્રણ ભુવનમાં, નવા રૂપ કેઈ અન્યમાં જેવું દિસે છે આપમાં. ૧૨ જે જે ઉચા અણુ જગતમાં ઠામ ઠામે પડયાં છે. તે તે સર્વે ગ્રહી રહી અહા આપમાંહિ જડયાં છે; આ પૃથ્વીમાં પરમ આણુઓ તેટલામાત્ર દીસે, તે હેતુથી પ્રભુ તુજ સમુ રૂપના અન્ય કે છે. ૧૨ સામગ્રી :
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy