________________
R
A
શ્રી જ
परमाणुओं द्वारा आप निर्मित, उत्पन्न हुए हैं भापका शरीर बना है वे परमाणु इस विश्व में उतने ही थे, क्यों कि आपके समान ભકતામર દૂર રપ અન્ય વિકલી છે - હિવારું નહીં રેતા કેરા કથા-૬, બહુરૂપીને બોધ- બારમાં તીર્થાધિપતિ વાસુપૂજય જાય છે સ્વામિના પાંચે કલ્યાણુથી પવિત્ર બનેલી – વીસમા જિનેશ્વર મુનિસુવ્રતસ્વામિના શાસનમાં - આજથી ૧૧ લાખ પૂજન- એંશી હજાર વર્ષ પૂર્વે થયેલા બીપાલ મહારાજાની જન્મભૂમિ, અંગદેશની તિલમણિ સમાન-ચંપાપુરી નગરીમાં વિધિ
મહારાજા કર્ણ અને સુબુદ્ધિ મંત્રીધરની રાજસભામાં અનેક પ્રજાજનોની હાજરીષાં વિદેશી બહુરૂપી જાદુગરે અનેક રાજા-મહારાજાએ દેવ-દેવીઓના રૂપે કરી પિતાની કલાની પરાકાષ્ટ બતાવવા-કાળા ભુજગ જેવા વર્ણવાલા-રાંખચક-ગદા-અને પથી શોભતી ચારે ભુજા વાલા - ગરૂડ પર બિરાજેલા વિષણુનું રૂપ કર્યું. તથા - બાજુમાં પિઠીયા - મસ્તકે ચંદ્ર અને ગળ-ગંગા-વિશાલ જટાને સમૂહ; અને ગળે વિંટેલો ભયંકર કાળો નાગ ભસ્મથી ચેલું આખું ય શરીર એવું શંકરનું રૂપ બનાવ્યું અને ચારમુખવાળા-મંજુલ વાણી ઉચ્ચારતા અને રાજહંસ ઉપર બિરાજેલા. બ્રહ્માનું રૂપ બતાવ્યું. કાર્તિક બુદ્ધ અને ગણપતિ વિગેરેના રૂપ બનાવી સુબુદ્ધિ મંત્રી વગર આખી સભાને ચકિત કરી દીધી. ત્યાં બહુરૂપીએ સુબુદ્ધિને કહ્યું કે-હે મંત્રીશ્વર ! તમારા દેવ તીર્થંકરનું પણ હમણાં જ રૂપ બનાવીશ. સુબુદ્ધિ-મંત્રીધરને થયું કે- ભગવાન તીર્થકર જેવું રૂપ તીર્થકર સિવાય બીજા કોઈનું ન હોય શ્રી ભક્તામર સ્તવમાં “ઃ સન્તાનમઃ ” ગાથા એ ભાવને સૂચવે છે. સુબુદ્ધિ મંત્રીધરે તરત જ એ પઘ મને મન ભાવથી બોલવાનું શરૂ કર્યું એકાએક થી ચકેશ્વરી દેવી પ્રગટ થયા અને તીર્થકર દેવના રૂપ માટે પ્રયત્ન કરતાં
બાહરપીને એક તમાચે લગાવતાની સાથે તેની કલા નાશ પામી અને કહ્યું કે – મૂખ ! જીવવાની આશા હોય તે જ સુબુદ્ધિ મંત્રીને સેવ! બહુરૂપી મંત્રીશ્વરના ચરણેમાં પડયે. રાજવી કર્ણ અને પ્રજાજનોએ આશ્ચર્ય પૂર્વક સુબુદ્ધિ
મંત્રીશ્વરને પૂછયું કે – આ બધું શું થયું? ત્યારે મંત્રીશ્વરે કહ્યું કે - હે મહારાજા પ્રજાજનોની સાથે આપ પણ
&
*
*