SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ * *** શ્રી પ્રભુ આપ દહન થગ્ય છે તલ્લીન થઈ નિહાળવા, કાંઈ આંખને ગમતું નથી જોયા પછી રૂપ આપના; ભકતામર ક્ષીરસાગરે દુધ ઉજળું ચંદા સમું પીધા પછી, દરિયાતણું નહિ ખારા પાણી પામવા ઈછા થતી. ૧૧ મહાયન્ટસ જોવા જેવા જનમહિ કદિ હોય તે આપ એક બીજા સર્વ સકળ પ્રભુથી ઉતરે છેજ છેક; પૂજન પીધુ હેયે ઉજળું દુધ જો ચંદ્ર જેવું મઝાનું, ખાાં ખરાં જલધિ જળને કે પીએ કેમ માનું ? ૧૧ ૭. વિધિ લે-૧૨. (નમોહંત) ઃ શાન્તર મિઃ પરમાણુ પર્વ નિતિ ત્રિભુવનૌ રામમૂત! तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां, यत्ते समान मपरं नहि रूप मस्ति स्वाहा ॥१२॥ અચળ :- ત્રિમુકનૈક્રામમૂત શારામઃ જો ઘરમાણુભિઃ ચમ્ નિમfપસ: તે અળવઃ કવિ સાવર: gવ ( બાન) ચત કૃથિયાત્ તે રમાનઅપરમ ૫૬ નહિ બહિa || ગાથાર્થ – પ્રભુના રૂપની વિશિષ્ટતા:- ત્રિભુવનના અનુપમ તિલક! જગતમાં તમારા સમાન બીજા કોઈનું રૂપ દેખાતું નથી તેથી નિશ્ચિત થાય છે કે શાંતરસની કાંતિવાળા જે પરમાણુઓ વડે તમારું શરીર નિર્માણ થયું તે પરમાણુઓ આ જગતમાં તેટલા જ છે. વિશેષાર્થ :- પૂરી દુનિયા સમી આવ્યું. પેલા રાજાના રાજા, દેવોના રાજા અને મુનિઓના રાજા જેવા ગણધરને પણ જોયા પણ તમારા જેવું રૂપ મેં કયાંય ન દાઉં. હે પ્રભુ! તમારા જેવું રૂપ જોવા ન મળે, તેને સીધે હિસાબ છે. રંગરાગને શાંત કરી નાંખે તેવા નિર્મળ પરમાણુઓ આપના નિર્મળ દેહના નિર્માણમાં વપરાઇ ગયા. હવે કયાં રહ્યાં બીજા એવા પરમાણુ કે જેથી આપના જેવું ભવ્ય રૂપ નિર્માણ થઈ શકે? કહેવું પડશે કે આપના જેવું જ રૂપ નિર્માણ કરવા માટે આ દુનિયાના પરમાણુએ દેવાળીયા છે. મારા પ્રભુ! તમારા અનન્ય રૂપને અગણિત અભિનંદન. માયાર્થ:- માતાના ઇ થર્શન દતે હૈ:* त्रिभुवन के अद्वितीय ललाम अलंकार तुल्य है प्रभु! राग द्वेष की कांति को शांत करने वाले शांत रस की कांतिवाले जिन * RA & ** *
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy