SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ I૪૮૫ વિધિ શદ પણ બોલી શકાતું ન હતો એવા અહિંસા દેવીના અનુપમ ઉપાસક કુમારપાલ મહારાજાના દેવલોક થયા બાદ શ્રી ભકતામરેજ એમના ભત્રીજા અજયપાલના હાથમાં સત્તા આવી તેણે કુમારપાલ મહારાજાના બનાવેલા કેટલાય જિનમંદિર તોડી નંખાવ્યા જૈન ધર્મના કદાપી અજયપાલે - કપદ આદિ મહામંત્રીઓને કહી દીધું કે-આવતી કાલથી તમારે પૂજા મહાયત્ર પહેલાં મસ્તકઉપર કરેલો તિલક ભૂસીને પછીજ રાજસભામાં આવવું જો મારી આજ્ઞાનું પાલન નહિ કરે તે તેલની પૂજન ધગધગતી કડાઈમાં સૂઈ જવું પડશે. મહામંત્રી કપર્દી આદિ ૨૧ જણા આ રીતે થી નમસ્કાર મહામત્વના ધ્યાન પૂર્વોક ધગધગતી તેલની કડાદામાં સૂઇ ગયા છેવટે અજયપાલ રાજા બોલ્યા કે- મારાથી આ જોઈ શકાતું નથી મારા રાજ્યમાં તમારે તિલક અમર રહેશે ! આપણું પૂર્વજોએ એક તિલકની રક્ષા કરવા માટે પણ આવા મહાન ભોગ આપ્યા છેએવી કિવદંતી છે. ગુ. સુકૃત મન્નાસ્નાયમાં ૧૦ - ૧૧ શ્લેકનો ૪ થે ૩૯ અક્ષરી- સર્વસિદ્ધિકર મંત્ર- અથવા સર્વસમાહિત પૂરણ મંત્ર છે * નમો અરિહંતા સિદ્ધાળ મૂળે વવાયા સાહૂણં મમ શુદ્ધિ વૃદ્ધિ સહિત ગુરુ ગુરુ સ્વાહા | ઋદ્ધિ:- છે કે ઇમો ઘા-૩ીË ૧૦ અક્ષરી મંત્ર :- છે. શ્રી તરીકે શ્રાઁ શ્રી* કુમતિ નિવાર મહામાય નમ: સ્વાહ ૨૨ અક્ષરી. છે....પરમ.... આ પાના ૨૮ ના બને મો બોલી (આખી થાળી) અષ્ટપ્રકારી પૂજા-જાપ. રસવન-tછે. તુમકે સુવવારે મેરે ઘમુશિ - તુમ सुखपाचै मेरे प्रभु-तुम.-हे. अनिमेष लोचन जगजन जोवत, और ठौर नहिं जावं - तुम. १ क्षीर समुद्रको पानी पीवत, खारो जल नहिं भावे - तुम. २ जन मन मोहन तुम जग सोहन, देवविजय गुग गावे - तुम. ३ જો દર્શનીય પ્રભુ એક ટોથી દેખે. સંતેષથી નહિ બીજે જન નેત્ર પેખે; પી ચંદ્રકાન્ત પય ક્ષીર સમુદ્ર કે, પીશે પછી જળનિધિ-જળ કેણું ખારૂં? ૧૧ #સરદાર
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy