________________
គ
સત્તામર સાયન્ય પુજનવિષિ
તરત જ રાજાએ કહ્યું કે તમારે શ્રી શક્તામર સ્તત્રના મહિમા ખેતાવવા પડશે ? હમણાં જ તમને બાંધીને અધારા કુવામાં ઉતારવામાં આવે છે-શેઠ કહે છે કે-અહે। ભાગ્ય મારા! અંધારા કુવામાં શેઢ વિચારે છે કે પ્રમાદના કારણે ઘરે તા ત્રિકાળ ભકતામર ગણતા હતા હવે હૃદયના ભાવપૂર્વક અખડે ભકતામર સ્તોત્રના જાપ ચાલુ કર્યાં રાત્રિના પ્રથમ પ્રહર પૂરા થતાં શ્રી ચક્રેશ્વરીદેવી પ્રગટ થયા અ`ધારા કુલામાં અજવાળા થયા – ધ્રુવી મેલ્યા વત્સ ! પ્રાતઃ કાલે રાજાને નાગપાશના બંધનથી સ્તવના આધ એ પદ્યના જાપથી પાણી છાંટી મુક્ત કરવા – પ્રાતઃકાલે રાજા ભાજ શય્યામાંથી ઉઠવા જાય છે, પર`તુ ચારે બાજુ બધન – આકાશમાંથી દેવી એલ્યા હેમરાજ શેઠ જ તમારા બંધન તેડી શકશે ભાજરાજાએ – હેમરાજ શેઠને લેના સેવકો માકળ્યા ત્યાં તે હેમરાજ શેઠ આકાશમાંથી ઉતરતાં દેખાયા ભાજરાજાએ વિનંતી કરી કે હું શ્રાવક શિરોમણિ ! મને બધનથી છેડાવા – હેમરાજ શકે મી શકતામર સ્તત્રના પોથા મત્રી પાણી ભેાજ રાજા ઉપર છાંટતાં રાજાના બધનેા તુટી ગયા – આ છે શ્રી ભકત્તામર સ્તંત્રની ઉત્પત્તિ અને શ્રી માનતુંગસૂરીશ્વરજી મહારાજા ના સમયમાં હેમરાજ શેઠે પણ બતાવેલા પ્રભાવ. — શ્રી ગુણાકર સૂરીશ્વર મન્ત્રાસ્તા – શ્લોક ૧ થી ૬ સુધી. વિપત્તિ દૂર કરનારા માત્ર (૧) ૐ નમો વૃષમનાથાય મૃત્યુમ્નયાય મર્યનીવારળાય परमपुरुषाय चतुर्वेदाननाय अष्टादशदोषरहिताय अजरामराय सर्वज्ञाय सर्वदर्शिने सर्वदेवाय अष्टमहाप्रातिहार्यचतुस्त्रिंशदतिशयसहिताय - श्रीसमवसरणे द्वादशपर्षद्वेष्टिताय दानसमर्थाय ग्रह नागમૃત-યક્ષ-રાક્ષસ-વાય સર્વશાન્તિરાય મમ શિવં ૪૪ રું સ્વાદા ૧૪૧ અક્ષરી || ભા હરિભદ્રસુરીવર કૃત ઋદ્ધિ- ૐ હ્રી બહૂઁ નમો અરિહંતાનું મો નાળ તો બાઇ સાબતિ વિષય શો શો સાહ્ય ૪૦ અક્ષરી । મન્ત્ર ૐ । શ્રી”
અતિ
+
*****
ક્