________________
Q
કામર
યન્ન
જન
વિધિઃ
****
ચાર સિંહાસન પર બિરાજો છે, તે દરેક સિંહાસનની આગળ સુવર્ણ કમલ પર પ્રતિષ્ઠિત એવું તેજોમય ધર્માંચક દાય છે. ત્યારે પચર’ગી પુષ્પની વૃષ્ટિ થાય છે, દિગ્ધ ધ્વનિ પ્રગઢ થાય છે, બને બાજી ચામર વીંઝાય છે. આપના મસ્તકની પાછળ તેજનુ' 'વણુ કરનારુ' ભામડળ રચાય છે, મસ્તકની ઉપર ત્રણ છત્રા ધરાય છે અને દુંદુભિ જયનાદ કરવા લાગે છે, વળી એ સમયે ચેાત્રીસ અતિશય ચુત આપ ચતુસ`ખ દેખાશે છે, એટલે આપની ચારે બાજુ ગણધરા સાધુ સાધ્વીઓ નર-નારી તથા દેવ-દેવીઓને જે બાર પદામાં સમૂહ બેઠેલા હેાય છે, તેને આપ સન્મુખ દેખા છે. એ વખતે આપની ૩૫ ગુણ યુક્ત વાણીની મધુરતા અનેાખી ઢાય છે. તે વાણી વડે જે ઉપદેશ દેવાય છે, તે પશુ-પ`ખી આદિ સર્વે' પોતપોતાની ભાષામાં સમજી જાય છે. વળી એ વખતે અહિંસા-નિપ્રેમનું વાતાવરણ એટલું જોરદાર હાય છે કે આપના સમવસરણમાં હરણ ખેડુ' ઢાય તેની પાસે સિંહ-સાપ પાસે નાળિયા-ઊંદર પાસે બિલાડી ચૂપચાપ બેસી જાય છે. એ વખતે તેમને પોતાના ભક્ષ્ય એવા પ્રાણીઓને મારવાની વૃત્તિ બિલકુલ થતી નથી. વળી આપની નિહાર ભૂમિના ૧૨૫ યાજનના વિસ્તારમાં બધા ઉપદ્રવો વિરામ પામી જાય છે. અને વચના તથા પરચક્રના ભય પણ રહેતા નથી. મારી-મરકી આદિ સાગા તિ અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ દુર્ભિક્ષ આદિ પણ થતા નથી. તેનું કારણ તીર પરમાત્માના આત્મા એક આત્મા માક્ષે જાય એટલે અવ્યવહાર રાશિમાંથી તથાસભ્યનના સરણે નીમ્બી વ્યવહાર રાશિમાં આવતાની સાથે બાજમેતે પાર્થમ્મસનીન: એટલે કે બીજા છવાનુ` ભલુ કરવાની ભાવનાના બીજવાળા ઢાય છે. તે બીજ-ના ત્રીજા ભવે સ તીય કરે એ નિજીવ કરુ` શાસન રસીની ઉત્કૃષ્ટ ભાવનાઓ ભાવવાથી કલ્પવૃક્ષથી અધિક બની જતાં તેમની હાજરીમાં સવાની ૧૨ – ભાવના એકદમ શાન્ત થઈ જાય છે. કેટલાક યાગિની હાજરીમાં સિંહ આદિ ર પ્રાણીઓની હિંસક ભાવના આજે પણ શાંત થતી જોવાય છે – માટેજ મહેાપાધ્યાય યશેાવિજયજી વિરચિત જૈનષતાનુસારી લેરા વ્યાખ્યા યુકત-મહર્ષિ પતતિ સુનિ વિરચિત આ પાત ંજવા યોગ દન – દ્વિતીય પાદ – સૂત્રમાં પાંચ મહાવ્રત માટે કહ્યું છે કે
E
૧૪:૮॥