SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સકતામર મહાય વિધિ સગ-૬ શ્લોક-૪૬ મૂળમાં પચાસ યોજના શિખરમાં દર જન અને ઉપાઈ માં આઠ જન એવા શાશ્વતપ્રાયઃ અનતસિદ્ધિનિધાન સિદ્ધાચલમહાક્ષેત્ર ઉપર રાયણવૃક્ષની નીચે ભગવાન ઋષભદેવ પુંડરીક સ્વામિ આદિ સાધુઓની સાથે વિહાર કરતાં પધાર્યા સં. ૧૮૫૧ વસંત પંચમીના પંડિત પદ્યવિજયજી મ. નવાણુ અભિષેક પ્રથમ પૂજામાં કહે છે કે – યાત્રા નવાણુ કીજીએ શ્રી સિદ્ધાથલ કેરી, ભાવધરીને સેવતાં ટળે ભવફેરી (૧). એશીયજન પહિલે આ રકે, બીજે સીરીર જય શાશ્વતપ્રાય: એ ગિરિવર પ્રણમી પાતક ધેય....(૨). સાઠ યેજન ત્રીજે કહ્યો. ચેથે જન પચાસ (૩). પાંચમે બાર યેજન તણે, મૂળ કહ્યો વિસ્તાર (૪) સાત હાથને ભાખિય. છઠ્ઠ આરે જેહ (૫). ઉત્સપિણી વધતે કહ્યો. (૨) સિદ્ધક્ષેત્ર સેહામણે જિહાં શ્રી ગષણ નિણંદ, પૂર્વ નવાણું સમર્યા વંદુ તેહ ગિરિ (૮) ગિરિ સન્મુખ ડગલું ભરે પદ્મ કહે ભવિ જેહ કેરટ સહસ ભવ કેરડાં પાપ ખપાવે તેહ (૯) ૫. જ્ઞાનવિમલસુરીશ્વરજી મ. રત્રી પુનમના દેવચંદન પાંચમાં જોડાની પ્રથમ યમાં કહે છે કે-જિહાં એ ગયે તર કડાકોડી, તેમ પંચાશી લખ વલી જેડી, ચુમ્માલીશ સહસ્સ કેડી, સમવસર્યા જિહાં એતી વાર, પૂર્વ નવાણું એમ પ્રકાર, નામ નહિંદ મહાર (૧) મત્ર લેત્રાનુમાવૈન, મવતોડવરાત્રતા જ્ઞાન સપરિવારો પસ્ય વેરું તે થવુ . સર્ગ-૬ પ્લેક-૪૨૭. વ શ ર થાનમાકુપસ્તવમાં પરિવાર સમેતા વિસ્મિોલો મવિષ્યતિ | સર્ગ-૬ લે ક ૪૨૮. ઋષભ પ્રભુએ પ્રથમ ગણધર પુંડરીક સ્વામિને કહ્યું કે – હે મહામુનિ ! અમે વિહાર કરીશું તમે અહીં રહે. કારણ કે – આ ક્ષેત્રના પ્રભાવથી પરિવાર સહિત તમને થોડા કાળમાં કેવલજ્ઞાન થશે. જે અને શેલેશી ધ્યાનને ધરતાં પરિવાર સહિત તમે આ તીર્થે મોક્ષ પામશે. મામાને ત્રાયાં પુરી જ ૪૬ જ્ઞાન વમૂવ પથ પાત્ તેવાં મહાત્મના આ સર્ગ-પ્લેક-૪૪૩. ગુખ્યાને ચિતાÇળે SETTLETTTTTTT ;
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy