________________
શ્રી
ભકતામ મહાયન્ય
=+vh
વિધિઃ
*********
બાવળા રૂતિ વિદ્યુતાઃ ।ાન્તિરત્ન છેલ્લાતુ, ત્રાપુર્વજ્ઞોપવીતત્તામ્ II શ્લોક-૨૪૮. અનુક્રમે તેઓ માહનને બદલે બ્રાહ્મણ એવા નામથી પ્રખ્યાત થયા અને કાકિણી રત્નની રેખાએ તે યજ્ઞાથીત રૂપ (જનાઇ) બની. ભરતચક્રીની ગાદીએ તેમના પુત્ર સૂયથા રજાએ કાકિણી રત્નના અભાવથી સુવઈની યજ્ઞાપવીત કરી તે પછી મહાયશા વિગેરેએ રૂપાની બીજાએએ પટ્ટસૂત્રમય અને છેવટે સૂત્રમય યજ્ઞોપવીત થઇ. મરતાાત્યિયજ્ઞા-તંતશ્રાડડસીમ્મહાયશાઃ અતિવજો વમત્રો વહવીર્યતતોઽર્લોક-૨૫૧. હાર્ત્તિવીર્યાં – નરીયા રડવીર્યસ્તતોઘમઃ। રૂચી પુરુષાર્ ચાવવાવારોથ–પ્રવૃત્તવન્ || શ્લોક-૨૫૨. ભરતરાજા પછી સૂર્યયશા મહાયશા અતિબલ, બલભદ્ર, બલીય` કીર્ત્તિવીય, જલવીય, દડવીય એ આઠ રાજા સુધી એવા આચાર પ્રત્યેા મિમેમ્પેક્ટ વુમૂખે મરતાનું સમન્તતઃ। મળવ-ટઃ રાજ્રોનીતોમૂર્ત્યારેિ | II શ્લોક-૨૫૩, પેમહાત્રમાળસ્વાન્ત સવોદુમર્યંત । બ્લેક-૨૫૪. આ આઠ મહાબલવાન રાજાઓએ ભરતાનુ રાજ્ય ભાગળ્યુ. અને સૌધર્મેન્દ્ર બનાવેલા ભગવતના રાજયાભિષેક વખતના મુગટ તેઓએ ધારણ કર્યા. આ મુગટ મહાપ્રમાણવાળા હોવાથી ત્યાર પછીના રાજાએ ધારણ કરી શકયા નહી. નવમા સુવિધનાથ અને દશમા શીતલનાય સ્વામિના અંતરમાં સાધુઓના વિચ્છેદ થયા. – તેજ પ્રમાણે ત્યારપછીના સાત પ્રભુના અન્તરમાં શાસનના વિચ્છેદ થયા. તે સમયમાં ભરતચક્રીએ રચેલા વેદો ચાલ્યા ... વેવાશ્રા, સ્તુતિ-વૃત્તિ-શ્રાદ-ધર્મમયાસ્તવા। વસ્ત્રાનાઃ: મુસા યાજ્ઞવાિિમઃ મ્રુતાઃ // સગ-૬ શ્લોક-૨૫૬ ત્યાર પછી સુલસ અને યાજ્ઞવલ્કયાદિ બ્રાહ્મણોએ અનવેદ રચ્યા..... વધારાયોઞનમૂછે, શિવરે રા યોનનમ્ તમયોગનો લેહરો નિરિ મુઃ
॥૧૩॥