SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ ર મહાય પૂજન, આ સમદો , દરાજ વતતે... સર્ગ- ક-૨૨૫. ભરત ચકી અયોધ્યા નગરીમાં આવી છે તેમણે આ ભકતામર ઈન્દ્રની અંગુલીનું આપણુ કરી ત્યાં અષ્ટાદ્દિકા મહોત્સવ કર્યો ત્યારથી ઈન્દ્રને તંભ રેપી લોકેએ સર્વત્ર ઇન્દોત્સવ કરવા માંડયો જે અદ્યાપિ લોકમાં પ્રવરે છે.– પછી બધા શ્રાવકને બોલાવીને ભારતચક્રીએ કહ્યું કે – કાપ વિગેરે કાર્ય ન કરતાં તમારે રાત દિવસ અપૂર્વ સ્વાધ્યાયમાં પરાયણ રહી હમેશા ભોજન માટે મારે ઘેર પધારવું. ભજન કરી भुक्त्वा च मेऽन्तिकगतैः, पठनीयमिदं सदा। जितो भवान् वर्द्धते भीस्तस्मान् मा हन मा हन । સર્ગ-૬ ગ્લૅક-૨૨૯. મારી સમીપ આવી દરરોજ આ પ્રમાણે બોલવું - તમે છતાયેલા છો. ભય વૃદ્ધિ પામે છે. માટે આત્મગુણને ન હણે. ન હણે એક વખત રડાના અધ્યક્ષેએ મહારાજાને વિજ્ઞપ્તિ કરી કે ભોજન કરનાર એ ઘણા થઈ જવાથી આ શ્રાવક છે કે અન્ય છે ? એમ જાણવામાં આવતું નથી તે સાંભળી ભરત મહારાજા દર છ મહિને પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રત પાળનારા શ્રાવકને જ્ઞાન દર્શન અને ચારિત્રના ચિહ્નવાળી કાંકિણી રત્નની ત્રણ રેખાઓ (હાર) ઉત્તરાસંગની જેમ પહેરાવવા લાગ્યા ચિહથી તેઓ ભોજન મેળવી લગતો મવા ઉ સ્વરે બેસવા લાગ્યા તેથી તેઓ માહનના નામથી પ્રસિદ્ધ થયા તેમાં કેટલાક વેચ્છાથી સંસારથી વિરકત થઈ સાધુ થયા કેટલાક પિતાના બાળકને શિગ્ય પમાડી દીક્ષા અપાવતાં, મુમુના મિલેમ્યો ઢોરોડ શ્રેઢયા દ્રઢ // પ્લે ક-૨૪૬ચકી ભજન આપતા એટલે લોકો પણ તેમને જમાડવા લાગ્યા.... અ તુતિ મુનિ શ્રાદ્ધ સામાવા gવત્રિતાના માર્યા વેઢાર થધાની, તૈપ સ્વાધ્યાય દેતવે પ્લેક-૨૪૭. ભરત ચકીએ તેમના સ્વાધ્યાય માટે અરિહતેની સ્તુતિ અને મુનિ તથા શ્રાવકની સમાચારીથી પવિત્ર એવા ચાર આયવેર & મેળ મનાતે * * * *
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy