SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સર a/૧૧થા બકતામર પાય જન-* વિધિ ઉત્તરોત્તર પૂર્વ પૂર્વને બાધ કરે છે. સૌધર્મેન્દ્રો કહ્યું કે હે સ્વામિન ! જે સાધુઓ મારા અવગ્રહમાં વિહાર કરે છે- * તેઓને મે મારા અવગ્રહની આજ્ઞા કરી છે ભરત મહારાજા-એ સાંભળી પુનઃ વિચાર કરી-“મુનિઓને રાજપિંડ નથી ક૫તે” તથાપિ અવગ્રહના અનુગ્રહની આજ્ઞા કરી કૃતાર્થ થયા. પછી પિતાના સહધમી સૌધર્મેદ્રને ભરત ચક્રીએ પૂછયું કે - અહીં લાવેલા ભાત પાણીનું મારે શું કરવું? સીધર્મેન્દ્ર કહ્યું-ગુણોત્તરને આપવું. ગા: ! જ્ઞાતમથવા સન્તિ, વિરતાપિતાઃ ક્ષત્રો ગુણોત્તર શ્રાવે , તે તેમઢ મજા સગ- ક-૧૩. ભરતચકી વિચારમાં પડી ગયા કે- પાંચ મહાવ્રતધારી સાધુએ સિવાય ગુણોત્તર કોણ છે? હા ! મારા જાણવામાં આવ્યું કે- દેશ વિરતિધર બાર વ્રતધારી શ્રાવકે ગુણોત્તર છે. માટે તેમની સાધર્મિક-ભકિત કરવા ગ્ય છે. – પછી ચક્રીએ સ્વર્ગપતિ ઈન્દ્રનું પ્રકાશમાન રૂપ જોઈ તેમને પૂછયું કે- સ્વર્ગમાં પણ તમારું આજ રૂપ હોય છે? તેવરનોડવી રાજ્ઞનિ ન તંત્ર નાર તત્ર દાંતમને દુ િviા સગ-લોક-૧ સોધમેન્દ્ર બન્યા કે હે રાજન્ ! સ્વર્ગના અમારા તે રૂપને મનુ જોઈ પણ શકતા નથી. ભારતમહારાજાએ કહ્યું કે- તે તમારા તેવા પ્રકારના રૂપના દર્શન કરવાની મારી અત્યત ઈચ્છા છે? વૈ પુમાનત્તમોડપતિ, મા તૈડમૂત પ્રાયો મુધા સર્ગ- ક-ર૧૯. હવા ટામાસ, નકારા-ટીપા ! સર્ગ- ક ૨૨૦. દેવરાજ કહે છે કે-તમે ઉત્તમ પુરૂષ છો તમારી પ્રાર્થના થઈ ન થવી જોઈએ. એમ કહી...ગ્ય અલ કારથી યુકત જગતરૂપી મંદિરમાં દીપિક સમાન પોતાની એક અંગુલી ભરતરાજાને બતાવી. રામુત્ર સ્વચ રાત્રી મરતોડાાિં વાત છે સર્ગ-૬ ભલોક-૨૨૪ તમે સમુરખ્ય તત્ત અતિ સર્વતઃ | દૃોત્સવ
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy