SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ મી ભકતામર છે મહાયન્સ 'જનવિધિ 'ગઝલક * સર્વ ચકીમાં આધ મારા પિતા છે અને સર્વ વાસુદેવામાં આ0 હે થઇ તેથી અહે! મારું કુલ શ્રેષ્ઠ છે. જેમ કરો ૧રહા લીઓ પોતાની લાળવડે પઠ બાંધી પોતે જ તેમાં બંધાય છે તેમ મરીથિએ કુળમદ કરવાથી ઉત્કૃષ્ટ નીચ ગોત્ર બાંધ્યું. ૨૫ મા નન્દન રાષિના ભવમાં ૧૧ લાખ એંશી હજાર છસો પીસ્તાલીસ માસખમણને પારણે માસખમણુ કરવા છતાંય આ નીચ ગોત્ર કમ બાકી રહી ગયું તે તીર્થંકર પરમાત્મા મહાવીરદેવને ૮૨ દિવસ દેવાન દા બ્રાહ્મણીની કક્ષમાં હુ ભોગવવું પડયું પૂ. જ્ઞાનવિમલસુરીશ્વરજી મ. શ્રી કલ્પસૂત્ર ભાસમાં કહે છે કે-થા દિશલાખ ૮૨ દિન ૫છ માનું શુભ લગ્ન જોવા રહ્યાએ ત્રણ જ્ઞાની ભગવંત આવી તિહાં વસ્યા, આસોજ વદિ તેરસી દિને એ. દાળ-૨ ગાથા-૧૦. હવે ભરત ચાવર્તી વિચારે છે કે-સંગરહિત એવા આ મારા ભાઇઓ કદિ ભેગેને ભગવશે નહીં તો પણ પ્રાણધારણને માટે આહાર તે લેશે એમ ધારી – gવં વિવિન્ય તૈઃ પૂમિકા ચાના ડરમનુનાન न्यमन्त्रयत સર્ગ-૬ શ્લેક-૧૯. પાંચસો મોટા ગાડાં ભરી આહાર મંગાવે ત્યારે પ્રભુએ કહ્યું કેस्वामी भूयोऽप्युवाचैवमन्नादि - भरतेश्वर !। आधाकर्माऽऽहृतं जातु, यतीनां नहि कल्पते ॥ * સર્ગ-૬ શ્લોક-ર૦૦. હે ભરત પતિ : આ આધામ આહાર યતિઓને કહપતે નથી ત્યારે ભરત મહારાજાએ સરળભાવથી નિર્દોષ આહાર માટે નિમ ત્રણ કર્યું - ત્યારે પ્રભુએ કહ્યું કે - રાજેન્દ્ર! રાઘોડા, મહfi પત્તા પર્વ મૂથો નિરાવ. ત્રમ ધર્મન્ના | સર્ગ-૬ શ્લોક-૨-૨. હે રાજેન્દ્ર ! મુનિઓને રાજપિંડ પણ કહપતે નથી એ સાંભળી ભરત મહારાજા બહુ દુઃખી થયા કે મને કંઈ લાભ નહિ મળે તે જોઈ સૌધર્મેન્દ્રો પ્રભુને પૂછયું કે – હે સ્વામિન્ ! અવગ્રહ કેટલા પ્રકારના છે? પ્રભુએ કહ્યું કે- દ% સબન્ધી, ચકીસમ્બન્ધી, રાજા સબધી. ગૃહરથ સમ્બન્ધી, અને સાધુ બન્ધી એ પાંચ પ્રકારના અવગ્રહ છે તે અવગ્રહો
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy