________________
જન
થી જ નિને તે ૩ મન પલાશેપનો , નિર્વાણપદ્વવ વધુ સગર ૪. સેન,
Li૧૩૪ લકતામરસ પંદરીક પાચકડી અણુગાર , સાથે સિદ્ધિ કર્યા નમીએ વારંવાર રે, નવાણુ અભિષેક પૂજા-ચેથી(૩) પૂ. દાન
વિજય કૃત ચૌત્રી પૂનમ દેવવંદના પ્રથમ જોડો થાય – અતીત થનારત વર્તમાન. જિનવર આવી અનંત તાન, રૌત્રીપૂનમ દિવસ સમાસર્યા-તે સ્થાયી સકિત વધુ વર્યા-(૨) ૫. જ્ઞાનવિમસૂરીશ્વર કૃત રીત્રી પૂનમ દેવવંદન જોડે-૨, સ્તવન – અત્રી પૂનમ દિન કીજીયે લાલ રે, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે, ફળ પ્રદક્ષિણુ કાઉસગ્ગા રે લોલ લોગસ્સ થઇ નમુક્કાર નરનારી રે, (૪) દશ, વીશ, ત્રીશ, ચાલીશ જહા હા રે. પચાસ પુખની માલ અતિ સારી રે...(૫) બી ગષભ સ્વામિની ચોમુખ પ્રતિમા સિંહાસનમાં પધરાવી અષ્ટપ્રકારી પૂજા સહિત વિધિપૂર્વકના ચેત્રી પૂનમના સામૂહિક દેવદન આજે પણ ભવ્યાત્માઓ ભાવસહિત કરે છે. ભગવાન શ્રપમવાની, પ્રથમ સાથે યથા તથા મત પ્રથમ તીર્થ શા -નિરિતા | સર્ગ- બ્લેક-૪૪૬. ભગવાન ઋષભ સ્વામી જેમ પ્રથમ તીર્થકર થયા તેમ પુંડરીક સ્વામી-પાં ક્રોડ મુનિએ સાથે રૌત્રી પૂનમના મોક્ષે ગયા ત્યારથી એ શાશ્વતગિરિ પણ આ અવસર્પિણી કાળમાં પ્રથમ તીર્થ રૂપ થશે. હવે - લય શગુન્ના - બિર, વૈર્ય રત્ન – રામના અવારથભેરવૂી-મતેશ્વર: | સર્ગ-૬ શ્લોક-૪૮. પુver - પ્રતિમયા, સંહિતાં ગતિમાં મોઃા રેતનામ વેતન્તતHડાયા : સર્ગ-૬ -૪૯એ શત્રુંજય મહાતીર્થે - ચક્રવર્તી ભરત મહારાજાએ મેરુપર્વતની ચૂલિકાની સ્પર્ધા કરનાર' રત્નશિલામય સૌપ્રથમ સત્ય કરાવ્યું તેમાં – અંત:કરણની મધ્યમાં ચેતનની જેમ પુરીક સ્વામિની પ્રતિમા સહિત ત્રભ સ્વામિની પાંચસે ધનુષ પ્રમાણુ સૌ પ્રથમરિનની પ્રતિમા સ્થાપન કરી, ત્યારથી આજે પણ ભવ્યાત્માઓ અંગુઠા પ્રમાણુ પણ પ્રતિમા રાત્રુજય
T3