________________
તને કયા કાર અથવા
IIII
ન જોવાથી દરેકની પાસે દૂતોને મોક૯યા અને કહેવડાવ્યું કે – તમે રાજયની ઈછા કરતા હો તો થકવર્તી ભરત ભકતામર :
મહારાજાની સેવા કરો.” તે સાંભળી ૯૮ ભાઇઓએ અષ્ટાપદ પર્વત ઉપર જઇ પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય પામી મહાયત્ર
દીક્ષા લીધી ત્યાર પછી ભરતેશ્વર ચક્રવર્તીને સુષેણ સેનાધિપતિએ નમસ્કાર કરીને કહ્યું કે - તમારું ચક્ર હજી પૂજન- નગરીમાં પ્રવેશ કરતું નથી. તેવલપ ન ઘરથમ, તેતર્થ ટુર્ને ૧ તે મા ? જ્ઞાતિમવિડિચેરી,
તથી વિશ્વર્સ: | સર્ગ-૫ બ્લેક-૭. શ્રમામિનઃ પુનઃ વામિનવેરનસ્તવો મહાવરો જ વાઢિઢિનાં વમૂનઃ | સર્ગ-૫ કલેક-૮. ત્યારે મંત્રીધરે વિચાર કરીને કહ્યું કે વિશ્વમાં એક દુજેય
પુરૂષ હજી આપે છતવાના બાકી રહ્યા છે. એ રાષભ સ્વામિના જ પુત્ર અને આપના નાનાભાઇ મહાબલવાન બાહુબલિ છે. તે સાંભળી ચક્રવતી ભરત મહારાજાએ સુવેગ નામના દૂતને તક્ષશિલાના સ્વામિ - બાહુબલિજી પાસે મા કહયે, સુવેગે પાછા આવીને જે સમાચાર આપ્યા તે સાંભળી ચક્રવતી ભરત મહારાજા કહે છે કે- સુર-અસુર અને મનુષ્યમાં બાહુબલિની તુય કઈ નથી. એ બાળપણની ક્રીડામાં મેં સ્વતઃ અનુભવ કરેલો છે. ત્રણ જગતના સ્વામિના પુત્ર અને મારા નાના ભાઈ બાબલિઇ ત્રણ જગતને તૃણુરૂપ માને એ વાસ્તવિક છે. તે પણ થાક નગરીમાં
પ્રવેશ કરતું નથી એટલે ન છૂટકે મારે બાહુબલિ સાથે યુદ્ધ કરવું જ પડશે એમ માની બન્ને પક્ષે સામસામે આ યુદ્ધના મેદાનમાં આવી ગયા ત્યારે દેવતાઓએ શૈલોકયના નારાની સંભાવનાથી બન્ને પક્ષના સભ્યને યુદ્ધ બંધ
કરાવી બન્ને ભાઈ ઓ પાસે દૃષ્ટિ-બાહ અને દહાદિકનું ઉત્તમ યુદ્ધ કરવાનું કબૂલ કરાવ્યું.- બધામાં હારી જતાં ભરત ચક્રવર્તી વિચાર કરે છે કે-૬૦ હજાર વર્ષ સુધી સાધેલું આ છ ખંડનુ ભરત ક્ષેત્ર ખરેખર બાહુબલિના ઉપયોગને માટે થશે ? શું આ ભરત ક્ષેત્રમાં સમકાળે બે ચક્રવર્તીએ કયારે પણ થાય ખરા? ટુબ્રો વનયત સેવૈવર્ત ૧ પાથ: સગ-૫ શ્લેક-૭૦૫. શું દેવતાઓથી ઇન્દ્ર અને રાજાએથી ચક્રવતી છતાય ખરા! આ વિચાર