________________
પ્રભુએ પુંડરીક સ્વામિ આદિ ૮૪ ગણધર નામ કમવાલાને “પને વા વિનામે વાયુ ના એ ત્રિપદી આપી. ભકતામર છે તેઓએ ૧૪ પૂર્વ દ્વાદશાંગીની રચના કરી ત્યારથી પુંડરીક સ્વામિ વિગેરે સાધુઓ બ્રાહ્મી વિગેરે સાધ્વીએ ભરત મહાયત્ર મહારાજા વિગેરે શ્રાવકે અને સુંદરી વિગેરે શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની વ્યવસ્થા શરૂ થઈ. જે અદ્યાપિ પર્યત પૂજન
ચાલે છે.– ર્વિધ સંઘ-વ્યવથે તાડમાતા ચા િવત ને ધર્મણ ઘરH Jદ છે વિધિ
સગ-૩ કલેક-૬૫૬. આ પ્રમાણે તીર્થની સ્થાપના થતાં-ગેમુખ યક્ષ અને ચક્રેશ્વરી દેવી શાસનના અધિષ્ટ, યક થયા. પ્રથમ ચાયત ભરત મહારાજાને છ ખંડ જીતતા - ૬૦ હજાર વર્ષ પસાર થઇ ગયા. - બ્રાહ્મી સાથે સં દરી ને પણ ચારિત્ર લેવાના ભાવ હતા પરંતુ ભરત મહારાજની સંયમ માટે અનુમતિ ન મળતાં મદરીએ ભાવ દીક્ષિત થઈ. ૬૦ હજાર વર્ષ સુધી આટલા મોટા તપને આ કાળમાં અભૂતપૂર્વ દૃષ્ટાંત રૂ૫ - ઉગ્ર આયંબીલને તપ કર્યો અને ભરત મહારાજાની રજા લેઈ અષ્ટાપદ ગિરિ ઉપર પ્રભુ પાસે દીક્ષા લીધી. ભરત મહારાજાને ચક્રવર્તી પણાને રાજ્યાભિષેક મહોત્સવ અયોધ્યા નગરીમાં બાર વર્ષ ચાલે. શત્રઢત્તકૃપમાનિનો મુક તતઃ પ્રતિ મર્ઝામિવિરામરજી નિ: સુરા: | સર્ગ-૪ શ્લેક-૬૯૧. ઇન્દ્રો આપેલે ઋષભ સ્વામિને મુગટ ચક્રવતી
ભરત મહારાજના મસ્તક ઉપ૨ દેવતાઓએ આરે પણ કર્યો મામા - રામ-ધામટા | નિત્યકમોઢાં ત વાતાવધિઃ | સર્ગ-૪ શ્લેક-હ૦. રત્નાં પૂરાં થાજ્ઞા વUિT: કાર્યસિદિ૬ સગ-૪ શ્લોક ૩૧. ભરત ચકીએ અધિકારી પુરૂષોને કહ્યું કે વિનીતા નગરીને બાર વર્ષ સુધી કેઇપણ જાતની જગાત કર દંડ કુદંડ અને ભયરહિત કરીને હર્ષવાળી કરે કાર્યસિદ્ધિમાં ચક્રવર્તીની આજ્ઞાએ પંદરમું રતન છે. અભિષેકમાં ૩૨ હજાર મુકુટબદ્ધ રાજાએ-૧૬ હજાર આભિયોગિક દેવતાઓ પણ આવી ગયા પરંતુ પોતાના ભાઇઓને
**
K
*
*