SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ બી ૨ મહાય જન ન કર્યું. દેવતાઓએ પંચદિ પ્રગટાવ્યા - તતો માવંતા સેન, નાગરિ પારામ સર્ગ-૩ બ્લેક-૨૫ ૧૧દ્વા ભકતામર Tu % વસ્તીવાળાં, તનમાનીત તતક્ષામાપુર્વાસા 77ીર તોડપ પ્રવર્તત આ સગ-૩ લોક-૩૦૧ વિશાખમાસની શુકલ તૃતીયાને દિવસે આપેલું તે દાન અક્ષય થયું. તેથી તે પર્વ અક્ષય તૃતીયાના નામથી અદ્યાપિ પ્રવર છે. આજે પણ ચતુર્વિધ સંઘમાંથી દરવર્ષે હજારે આત્માઓ વધતપની આરાધના કરે છે. પ્રથમ ફાગણવદ-૭. ના છૐના પથકખાણુ કરી એક વર્ષ – એકાંતરા ઉપવાસ કરી. છેલે અમનું પારણુ શેરડીના રસથી અખા ત્રીજના કરે છે – બે વર્ષ સુધી એકાન્તર ઉપવાસ કરવાથી ચારસે ઉપવાસ થાય... શ્રેયાંસોમવન, સાન- 1 જ ધર્મ: પ્રવૃત્તવાન ! સ્વાભુષજ્ઞfમેવાડશેષ વ્યવહારનયમ: | સગ- બ્લેક-૩૦૨. આ ભરતક્ષેત્રમાં દાન ધર્મની શરૂઆત શ્રેયાંસકુમારથી થઈ બાકીનો સર્વ વ્યવહાર અને નીતિને ક્રમ ભગવંતથી પ્રથર્યો છે. ત્રષભ પ્રભુને ઇરસ છે, વીશ જિનને ખીર, ત્રષભ પ્રભુને દાતા ક્ષત્રી, નેવી બ્રાહ્મણ ધી૨, અ. ૧૫ નિયામા દેવલોકનાં આયુ. 6 આંધ કે શિવ જ દીપ વિજય કવિરાજ દાનના, મહિમા એહ કહાવે અ. ૧૬, મી અષ્ટાપદ ત્રીજી ૫૫૫ ભગવંતના પારણાના સ્થાનનું કે માણસ ઉલઘન ન કરે એમ ધારી શ્રેયાંસે ત્યાં સૌ પ્રથમ રત્નમય પીઠ બનાવી. ત્તિ સનમ તત્ર શ્રેણી માથે | સર્ગ-૩ કલેક-૩૩૧. ભક્તિથી તેની વિ કાળ પૂજા કરવા લાગ્યું. આ शत- यत्र यत्र प्रभुर्भिक्षामग्रहीत् तत्र तत्र च । पीठंलोकोऽकृताऽऽदित्यपीठं तच्च क्रमादभूत ॥ * સગ-૩લેક-૩૩૪. પ્રભુના પારણના સ્થાને લાકે પીઠિકાની રચના કરતાં અનુક્રમે તે પીઠ આદિત્યપીઠ તરીકે જાહેર થઈ, વિહાર કરતાં પ્રભુ સાથ'કાળે બાહુબલિની તક્ષશિલાપુરીના બહારના ઉધાનમાં કાસગે સ્થા દવાનપાલકે જઇને દાદાયક
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy