SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ થી II૧૧રવા ભકતામર મહાયન્ટ છે પૂજન સેવકે ખાલી હાથે સ્વામીનું દર્શન કરવું ન જોઈએ. એ બુદ્ધિથી હાથમાં ઈશ્નયષ્ટિ - શેરડીને સાંઠે સાથે લાવ્યા. નાભિરાજાના ખોળામાં બેઠેલા બાળ પ્રભુએ અવધિજ્ઞાનથી ઇન્દ્રનો સંકલ્પ જાણી કક્ષુદ લેવા પિતાનો હાથ લાંબો કર્યો એટલે સૌધર્મેન્દ્ર મતથી પ્રણામ કરી ઈશુલત્તા પ્રભુને અર્પણ કરી ઇક્વાકુ વંશની સ્થાપના કરી. આ અવસર્પિણી કાળમાં યુગ લક બાળક-મસ્તક ઉપર તાડ વૃક્ષનું ફળ પડતાં-વિનો ઢારવાસ્તત્ર પ્રથમેનાગપમૃત્યુના સર્ગ-૨ ક-૭૩૭. સો પ્રથમ અકાલ મૃત્યુ પામી અગે ગયે યુગલબાબા સુનંદાને માતા-પિતાએ મટી કરી. માતા પિતાના દેવલોક થતાં કેટલાક યુગલિઆએ સુનંદાને નામિ મહારાજા પાસે લાવ્યા - શ્રી નામિ મહારાજાએ આ ઋષભની ધમંપની થાઓ એમ કહી સુનતાને સ્વીકાર કર્યો. પાશ્રમનાથય ધર્મપત્ની મવત્વિતિ સર્ગ-૨ - 2 પ્લેક-૭૫૬. જજે હવામી વીતો નવાસર ઘમૃત્ય. તુર્થપુરપાર્થાય, સોડન્યાર્થીનવેલા છે , સગર લેક-૭૬૨ તથા નાથ!ાનાં, વ્યવહારથોડ-વિદિત્ય મોલવર્મેવ, સ ચિધ્યો સગ-૨ શ્લેક-૭૬૩. તણો – વદરાર નિષદમોત્સવ વિધીયમાં મછિમિ નાથ! પર કરીઢ ને આ વર્ગ-૨ ક્ષે ૭૬૪. વાસ્થથવધિના જ્ઞાણીત મોગ દૃઢ ! શક્તિ પૂર્વેક્ષા છે થાવત મોત નઃ સર્ગ-ર પ્લે-કર. તતઃ પ્રકૃતિ સોદ્રાસ્થિતિ, સ્વામિ પશિતા એ છે ખાવાઁત માતાં હિ પ્રવૃત્તવઃ | સગ-૨ શ્લોક-૮૮૦. ત્યાર પછી સૌધર્મેન્દ્રો અવધિજ્ઞાનથી પ્રભુના વિવાહનો સમય નથી – અવધિજ્ઞાનથી ગકમને જાણતાં હવામિની અનુમતિ મેળવી. સુન – સુમંગલા સાથે સૌપ્રથમ ભરત ક્ષેત્રમાં પ્રભુની લગ્નવિધિ કરી. અનાસકત એવા પ્રભુ બને પનીઓ સાથે સંસારી સુખ ભોગવતાં –
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy