________________
33
.
બાહુ - અને પીઠના છ સુમંગલાની કુક્ષિથી ભરત - અને બ્રાહ્મી રૂપે જન્મ્યા. તથા સુનંદાની કુક્ષિએ સુબાહુ
II૧૧૩ તથા મહાપીઠના છ બાહુબલિ – અને સુંદરી રૂપે જમ્યા તથા સુમંગલાએ બીજા ઓગણપચાસ જોડલા – ભકતામર
૯૮ તેજસ્વી પુત્રરત્નને જન્મ આપે. હવે કાળ દેશે. - મધાંગ ભૂતાંગ - તુર્યાગ – દીપશિખા - જતિષિક – મહાયત્ર જ
ચિત્રાંગ - ચિત્રરસ - મધ્યગ ગેહાકાર – અને અનગ્ન નામના દર કલ્પવૃક્ષેનો પ્રભાવ ઓછો થવા લાગ્યું. તેમ પૂજન
યુગલિઆએમાં ક્રોધાદિ કષાયે શરૂ થયા ત્યારે હકાર - મકર - અને ધિકાર નામની ત્રણ પ્રકારની કુલકરે એ બનાવેલી નિતિનું ઉજ્ઞ'ઘન શરૂ થયું. અને પ્રભુ પાસે યુગલિઆએએ એકઠા થઈ સર્વ અસમંજસ બના નિવેદન કર્યા - એટલે ત્રણ જ્ઞાનના ધણી જાતિસ્મરણ જ્ઞાનવાન પ્રભુએ કહ્યું કે – લોકમાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. તેઓને શિક્ષા કરનારા રાજ હે ય છે. તેમને પ્રથમ ઉચા આસને બેસાડી જલથી અભિષેક કરવામાં આવે છે. તેમજ આ તેઓ ચતુરગ સંન્યવાળા અને અખંડિત રામનવાળા હોય છે. ત્યારે તે - યુગલિઆએ કહ્યું કે – સ્વામિન્ ! તમે અમારા રાજા થાઓ ! ત્યારે પ્રભુએ તેમને પોતાના પિતા નાભિ કુલકર પાસે મોક૯યા. કુલકરના અગ્રણી નાભિએ કહ્યું કે – “રાષભ તમારે રાજા થાઓ” એ સાંભળી આનંદિત થયેલા સર્વે યુગલિઆએ પ્રભુને રાજયાભિષેક કરવા જલ લેવા ગયા. - ત્યાં સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપાયમાન થતાં અવધિજ્ઞાનથી પ્રભુને રાજયાભિષેક જાણી - ભરતક્ષેત્રમાં આવી એ લાવેલ તીર્થજળથી-જન્મથી વીરાલાખ વર્ષે સૌ પ્રથમ પ્રભુને રાજ્યાભિષેક કરી દિવ્ય વસ્ત્રો - રતનાલ કરે અને મુગટ ચેય સ્થાને પહેરાવ્યા. એટલામાં કમલીનીના પત્રમાં યુગલિઆએ જ લઇ આવ્યા. દિવ્ય વસ્ત્ર અને અલંકારથી સુશોભિત પ્રભુના મસ્તક – ઉપર જલ નાંખવું ઘટે નહિ, એમ વિચારી - જલભરી સંપુટ પત્રમાં, - યુગલિક નર પૂજત, ૩ષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંત. ૫. વીરવિજય મ. પ્રભુના ચરણે
પક્ષાલ કર્યો – એટલે સીધર્મેન્દ્ર બધા યુગલઆઓને વિનીત સમજી બાજન લાંબી નવાજન વિસ્તાર વાલી છે વિનીતા નગરી કુબેર પાસે રચાવી. જેનું બીજું નામ અયોધ્યા નગરી રાખ્યું. –
11TH