________________
૧
વિમાનમાંથી વી.- સંવત ૧૮૯૨ ફાગણ મહિનામાં રાંદેર નગરમાં પંડિત દીપવિજયજી કવિરાજ અષ્ટાપદની રે
જલ પૂનમાં કહે છે કે – ગઇ વીશીના ત્રણ જે આરા, સાગર નવ કેડા કેડી રે, તેહમાં યુગલને કાળ ગવે, લકતામર
કહે ગણધર ગણિ જોડી રે. ધન ધન જન આગમ સાહિબા. (૧) ગsષભ ચોવીશીના ત્રણ જે અ. શે તેમાં પણ એ મહાય
રીત ૨, ૩ષણ પ્રભુજીના જન્મ સમય લગે, અઢાર કેડા કેડી, ઇતરે ધન-ધન, (૨) અટાર કડાકોડી સાગરમાં દશ ક્ષેત્ર સરિખા ભાવે રે, ભૂમિથાળી અમસરખી હોઈ જ બીપ ૫-નતિ બતાવેરે. વાભિગમમાં બતાવેરે ધનધન.(5) ભરત ક્ષેત્રમાં ૧૧૮ કડા કેડી સાગરોપમે ફરી ધમની શરૂઆત કરનાર મોટામાં મોટા દિવસે કેશલ દેશમાં માને માતાના ઉદરમાં મધ્યરાત્રિએ આવ્યા. - નારા મ િમોજો પણ દયાણ-gો તણ ગાદિ જો વા વષિ ક્ષમઃ | વીતરાગ સ્તોત્ર દશમ પ્રકા ૭ મે લેક. જેના કાણુકેના પર્વ દિવસોમાં અત્યંત દુખી નરકના છે પણ આનંદ પામે છે. તે તીર્થંકર પરમાત્માઓના પવિત્ર ચારિત્રનું વર્ણન કરવાને માટે કેણુ સમથે છે ? તેજ રાત્રિએ મરૂદેવા માતાએ વૃષભાદિ ૧૪ મહારાવને ને જોયોનવ માસ અને યાર દિવસ પૂર્ણ થતાં મરૂદેવા માતાએ ફાગણ વદ-૮ અદ્ધ ત્રિએ સર્વગ્રહો ઉ૫ય સ્થાનમાં હતા ત્યારે યુગલધમાં પુત્રને જન્મ આપ્યો. તે વખતે ૫૬ દિકકુમારીકાઓએ આસન કંપાયમાન થવાથી આદિ તીર્થક અને મરૂદેવ માતાને ત્રણ પ્રદિક્ષિણ આપી વંદના કરી સૂતિકર્મ કર્યું સૌધર્માદિ ૬૪-ઈજોએ મેરૂ પર્વત જેવા પિતાના અચળ સિંહાસને કમ્પાયમાન થવાથી ભગવાનને મેરુપર્વત ઉપર જન્માભિષેક ઊજા -પુત્ર જન્મથી હર્ષ પામેલા માતા-પિતાએ શુભદિવસે ૩ષભ નામ પાડયું તથા સાથે યુગ્મધમે પ્રસવેલી કન્યાનું સુમંગલા યથાર્થનામ પાડયું-સૌમેંદ્રો સંક્રમણ
કરેલા અંગુઠાના અમૃતનું પાન કરતાં પ્રભુ એક વર્ષના થયા. ત્યારે સૌધર્મેન્દ્ર - વંશ સ્થાપન કરવા આવ્યા. કે મૃત્યેન હિતેન, ન સ્વામિના રૂતિ ગુઢ મહતtfમસુય િસ મારા સગ-૨ ઑ-૬પા.
E
K