________________
શ્રી
જિજિનબિંબ દડી વિધિ
ભાવ ધરીને જે જન પાંખશે “વિજય” પામશે ભવનોપાર
મારે સોના સરીખો સૂરજ ઉગીયો...૫
પોંખણું (૫) જીરે ઈદ્રાણી પૂછે વેવાણોને રે, જીરે શી કરી કરણી તુયે સોય
પ્રભુને કેમ પાંખીયા રે...(૧) જીરે ઈડીપીંડી ઘુશરૂ મુસળ રે, જીરે રવૈયોને ત્રાક સોહાય
પ્રભુને કેમ પોખીયા રે...(૨) જીરે પહેલું તે ઘુસરૂ આદર્યું રે ઘુસરું ગાડલે હોય
પ્રભુને કેમ પોંખીયા રે...(૩) સંસારે ઘોંસરું નાંખીયું રે, તેથી પાર પામે સોય
પ્રભુને કેમ પોંખીયા રે...(૪)
શ્રી જિનબિંબ વિધિ
હn ૧૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.inneby.org