________________
१११॥
| અષ્ટોત્તર શત(બૃહ)
રાસ્નાત્રવિધિ
(પંચામૃત) ઘી, દહીં, સાકર, પાણી એ પાંચ એકઠા કરી નીચેના મંત્ર વડે મંત્રી માટલી મળે પંચામૃત રેડવું. મંત્ર : ૐ શ્f વિવિખ્વોપરિ રિપતર્ કૃતથિદુથાધિદ્રવ્યપરિપૂતમ્ |
સભ્યોવસમિશ્ર, પઝસુધં દદુ કુરિતાનિ વાદા | પછી તેમાં તીર્થજળ તથા કૂવાનું પાણી નાંખવું. તેનો મંત્ર: મંત્ર : ૐ દૂ મૂ (મ:) નન્નધનતીદડેજુ યાનિ તીર્થોન શબ્દન | - तैर्मन्त्रसंस्कृतैरिह, बिम्बं स्नपयामि शुद्ध्यर्थम् । स्वाहा ॥ આ મંત્ર વડે સાતવાર મંત્રી માટલી મળે પાણી રેડવું પછી તેમાં સર્વાષધિ નાંખવી. તેનો મંત્ર : મંત્ર : ૐ સવૈષધિસંયુવજ્યા, અન્યથા પર્ષિત સુપતિદેતોઃ |
स्नपयामि जैनबिम्बं, मन्त्रिततन्नीर निवहेन । स्वाहा ॥ આ મંત્ર મંત્રી માટલી મધ્યે સર્વાષધિ નાંખવી. ચંદનના છાંટા નાખવા, લીલું વસ્ત્ર ઢાંક્યું, પછી ઉપર શ્રીફળ મૂકવું. પછી દક્ષશ્રાવક ધૂપદીપ સહિત માટલી પર હાથ રાખી ૧-નવકાર, ૨-ઉવસગ્ગહર, ૩
અષ્ટોત્તર શત(બ્રહ) સ્નાત્રવિધિ |
Jain Education n
ational
For Personal & Private Use Only
www.inneby.org