SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ १११॥ | અષ્ટોત્તર શત(બૃહ) રાસ્નાત્રવિધિ (પંચામૃત) ઘી, દહીં, સાકર, પાણી એ પાંચ એકઠા કરી નીચેના મંત્ર વડે મંત્રી માટલી મળે પંચામૃત રેડવું. મંત્ર : ૐ શ્f વિવિખ્વોપરિ રિપતર્ કૃતથિદુથાધિદ્રવ્યપરિપૂતમ્ | સભ્યોવસમિશ્ર, પઝસુધં દદુ કુરિતાનિ વાદા | પછી તેમાં તીર્થજળ તથા કૂવાનું પાણી નાંખવું. તેનો મંત્ર: મંત્ર : ૐ દૂ મૂ (મ:) નન્નધનતીદડેજુ યાનિ તીર્થોન શબ્દન | - तैर्मन्त्रसंस्कृतैरिह, बिम्बं स्नपयामि शुद्ध्यर्थम् । स्वाहा ॥ આ મંત્ર વડે સાતવાર મંત્રી માટલી મળે પાણી રેડવું પછી તેમાં સર્વાષધિ નાંખવી. તેનો મંત્ર : મંત્ર : ૐ સવૈષધિસંયુવજ્યા, અન્યથા પર્ષિત સુપતિદેતોઃ | स्नपयामि जैनबिम्बं, मन्त्रिततन्नीर निवहेन । स्वाहा ॥ આ મંત્ર મંત્રી માટલી મધ્યે સર્વાષધિ નાંખવી. ચંદનના છાંટા નાખવા, લીલું વસ્ત્ર ઢાંક્યું, પછી ઉપર શ્રીફળ મૂકવું. પછી દક્ષશ્રાવક ધૂપદીપ સહિત માટલી પર હાથ રાખી ૧-નવકાર, ૨-ઉવસગ્ગહર, ૩ અષ્ટોત્તર શત(બ્રહ) સ્નાત્રવિધિ | Jain Education n ational For Personal & Private Use Only www.inneby.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy