SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૬૦ m અષ્ટોત્તર શત(બૃહદ્ સ્નાત્રવિધિ ક *** Jain Education International બાંધવી અને નળો અથવા કુંડીમાં ‘ૐ મૈં નમઃ ।'' મંત્ર લખવો. અને નાડાછડી બાંધેલું શ્રીફળ ત્રણ નવકાર ગણીને મૂકાવવું. ગોળી- સ્થાપન : પ્રભુજીની જમણી બાજુ કરાવવું. અને સજોડે કરાવવું. અષ્ટોત્તર ક શત(બૃહદ્ પછી તાંબાની એક ગોળી (માટલી) ધોઈ-ધૂપી તેની અંદર કેસર-સુખડનો સાથિયો કરી તે ઉપર સ્નાત્રવિધિ નીચેનો મંત્ર લખવો ઃ મંત્ર : ૐ હ્રી શ્રી સર્વોપદ્રવાન્નાશય નાશય સ્વાહા । આ મંત્ર લખી તેના કંઠે ગ્રીવાસૂત્ર, મીંઢળ, મરડાશીંગી, સમૂલડાભ બાંધવું. તેમાં ૧ રૂપીયો તથા પંચરતની પોટલી મૂકવી. તેનો મંત્ર : મંત્ર : ૐ હ્રીં શ્રી નાનારનૌયયુત, સુધિ-પુષ્પાધિવાસિતં નીમ્ । पतताद्विचित्रवर्णं, मन्त्राढ्यं स्थापना बिम्बे । स्वाहा ॥ એ મંત્ર વડે મંત્રી પંચરત મૂકવા. પછી- ‘‘ૐ મૈં ૪: ૪: ૪: સ્વાહા ।'' એ મંત્રે સાતવાર મંત્રી તે માટલીને પ્રભુજીની જમણી બાજુએ સ્થાપન કરવી. પછી વાસ અને પુષ્પોથી પૂજા કરવી. પછી દૂધ, For Personal & Private Use Only ॥ ११० ॥ www.jainelibrary.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy