________________
॥१०९॥
समस्ततीर्थंक (नाम) राणां पञ्चदशकर्मभूमिभवस्तीर्थंकरो यो यत्राराध्यते सोऽत्र (શાંતિનાથ ભ.) પ્રતિમા સન્નિહિત તું !'
ાિ અષ્ટોત્તર - ત્યાર પછી પરનાળીયાં બાજોઠની આજુબાજુ બે મોટી દીવીઓ મૂકી તેના ઉપર બે તાંબાના કોડિયા શિત(બૃહ) મૂકાવવા. તેમાં સૌભાગ્યવતી બહેનો પાસે નીચેનો મંત્ર ત્રણવાર બોલી ઘી (ગાયનું) પૂરાવવું.
ખાત્રવિધિ મંત્ર : ૐ ધૃતાયુવૃદ્ધિાં મવતિ પરં નૈનષ્ટકમ્પત્ |
- તત્સંયુતઃ પ્રતીપ: પાતુ સદ્દા માવગ: વાદા | તાંબાના કોડિયામાં સાથિયો કરાવવો ૧ રૂપિયો, પંચરતની પોટલી, સોપારી, કુસુમાંજલિ તથા દિવેટ
મુકાવવી. પછી નીચેનો મંત્ર ત્રણવાર બોલી દીપ પ્રગટાવવો. અષ્ટોત્તર મંત્ર : ૩ ગઈ, પૐજ્ઞાનમદાળ્યોતિર્મયા ધ્યાનથતિને | શત(બૃહદ્યુતિ સ્નાત્રવિધિ ઘરના પ્રતિભા, તો થાત્ સતાતઃ | ૨ |
॥१०९॥ તેમાં બોયું પ્રગટાવી મુકવું. પછી પરનાળીયા બાજોઠના પાણી જવાના નાળચા પાસે પીવીસી પાઇપ ભરાવવી, તેની નીચે ખાત્રજળ ભેગું કરવા માટે એક નળો અગર તાંબાની કુંડી મૂકવી. તેને નાડાછડી
For Personal & Private Use Only