SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ॥१०९॥ समस्ततीर्थंक (नाम) राणां पञ्चदशकर्मभूमिभवस्तीर्थंकरो यो यत्राराध्यते सोऽत्र (શાંતિનાથ ભ.) પ્રતિમા સન્નિહિત તું !' ાિ અષ્ટોત્તર - ત્યાર પછી પરનાળીયાં બાજોઠની આજુબાજુ બે મોટી દીવીઓ મૂકી તેના ઉપર બે તાંબાના કોડિયા શિત(બૃહ) મૂકાવવા. તેમાં સૌભાગ્યવતી બહેનો પાસે નીચેનો મંત્ર ત્રણવાર બોલી ઘી (ગાયનું) પૂરાવવું. ખાત્રવિધિ મંત્ર : ૐ ધૃતાયુવૃદ્ધિાં મવતિ પરં નૈનષ્ટકમ્પત્ | - તત્સંયુતઃ પ્રતીપ: પાતુ સદ્દા માવગ: વાદા | તાંબાના કોડિયામાં સાથિયો કરાવવો ૧ રૂપિયો, પંચરતની પોટલી, સોપારી, કુસુમાંજલિ તથા દિવેટ મુકાવવી. પછી નીચેનો મંત્ર ત્રણવાર બોલી દીપ પ્રગટાવવો. અષ્ટોત્તર મંત્ર : ૩ ગઈ, પૐજ્ઞાનમદાળ્યોતિર્મયા ધ્યાનથતિને | શત(બૃહદ્યુતિ સ્નાત્રવિધિ ઘરના પ્રતિભા, તો થાત્ સતાતઃ | ૨ | ॥१०९॥ તેમાં બોયું પ્રગટાવી મુકવું. પછી પરનાળીયા બાજોઠના પાણી જવાના નાળચા પાસે પીવીસી પાઇપ ભરાવવી, તેની નીચે ખાત્રજળ ભેગું કરવા માટે એક નળો અગર તાંબાની કુંડી મૂકવી. તેને નાડાછડી For Personal & Private Use Only
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy