________________
॥१०२॥
(અષ્ટોત્તરશત (વૃદ૬) નાત્ર વિધ) બૃહદ્ અષ્ટોત્તરી સ્નાત્ર સામાન્ય રીતે નૂતન જિનમંદિરમાં મૂળનાયક વગેરેની પ્રતિષ્ઠા નિમિત્તે િ
|| અષ્ટોત્તર ભણાવાય છે. વિશિષ્ટ સંજોગો જેવાં કે- ૨૫-૫૦ વર્ષની ઉજવણી, જિનમંદિરનો જિર્ણોદ્ધાર વિ. શત(બૃહ પ્રસંગોએ પણ ભણાવાય છે.
સ્નાત્રવિધિ આ વિધાનમાં પીઠિકા બનાવવી જરૂરી છે. શુભદિવસ, શુભમુહૂત સોમપૂરા-મિસ્ત્રી કે કડિયા પાસે જે સ્થાન ઉપર આ વિધાન કરવાનું હોય તે સ્થાનને ધોઈ-ધૂપી સાફ કરીને નીચે પ્રમાણેના માપની પીઠિકા બનાવવી. પીઠિકા
પીઠિકાનું માપ દિશા.
લંબાઈ પહોળાઈ ઊંચાઈ પૂર્વ સન્મુખ ૨૫” ૨૫”
૨૫” દક્ષિણ સન્મુખ ૩૩' ૨૯ ૨૫”
૨૦૨ રે પશ્ચિમ સન્મુખ ૨૭” ૨૭”
૨૫” ઉત્તર સન્મુખ ૨૭”
૨૭ ૨૫”
અષ્ટોત્તર | શત(બૃહ સ્નાત્રવિધિ કક
Jain Education n
ational
For Personal & Private Use Only
www.inneby.org