________________
પ્રથમ ઇરિયાવહિ, ખમાળ ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું ? ઇચ્છે કહી ચૈત્યવંદન બોલવું. નમુત્થણ, અરિહંતચેઇયાણં અન્નત્થ. કહી એક નવકારનો કાઉસગ્ગ કરી, પારી નોરંતુ કહી
દિશાન્તિસ્નાત્ર સ્તુતિ કહે, તે આ પ્રમાણે
વિધિ अहँस्तनोतु स श्रेयः-श्रियं यद्ध्यानतो नरैः। अप्यैन्द्री सकलाऽत्रैहि, रंहसा सह सौच्यत ॥१॥
પછી લોગસ્સ. સવલોએ. વંદણવત્તિઆએ. અન્નત્થ. કહી એક નવકારનો કાઉસગ્ગ પારી નીચેની સ્તુતિ કહેओमिति मन्ता यच्छा-सनस्यनन्ता सदा यदंहींश्च।आश्रीयते श्रिया ते, भवतो भवतो जिनाः पान्तु ।
પછી પુષ્પરવરદી. સુઅસ્સ. વંદણવત્તિઆએ. અન્નત્થ. કહી એક નવ. કાઉ. પારી સ્તુતિ કહે, તે આશાન્તિસ્નાત્રી नवतत्त्वयुता त्रिपदी-श्रिता रुचिज्ञानपुण्यशक्तिमता। वरधर्मकीर्तिविद्या-नन्दास्या जैनगीर्जीयात् । વિધિ
પછી સિદ્ધાણં બુદ્ધાણં. શ્રીશાન્તિનાથઆરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ. અન્નત્થ કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી, પારી, નમોહં. કહી, સ્તુતિ કહેવી, તે આ
不孝孝幸术孝孝孝宗孝宗宗
॥९२॥
Jain Education International
For Personal & Private Use Only