________________
चंद्ररायचरि
શા
Jain Education International
આ શુભ પ્રસંગે ઉપરોક્ત સૂરિત્રિપુટી ઉપરાંત આગ્રહભરી વિનંતિને માન આપી પૂ. આ. મ. શ્રી વિજય યશોભદ્રસૂરિજી મ. પૃ. આ. મ. શ્રી વિજય દેવસૂરિજી મ. પૂ. પં. શ્રી. મહિમાપ્રભ વિ. ગણિ. મ. પૂ. પં. શ્રીમુક્તિવિજયજી ગણિ મ. પૂ. મુનિશ્રી રામચંદ્રજી વિગેરે શ્રમણભગવંતાનુ સપરિવાર આગમન થયું હતુ.
મહાવદ ૩. ના શેઠ કેશવલાલ બુલાખીદાસ તરફથી તેમના ધર્માં પત્ની અ. સૌ. શ્રી લલિતાબેનના શ્રેયાર્થે શ્રીસિદ્ધચક્ર મહાપૂજન ભણાવવામાં આવ્યું હતું.
ચેાશીની પાળમાં પ્રતિષ્ઠા
ક્રિન પ્રતિદિન અવનવાં શાસનપ્રભાવનાનાં કાર્યાં ચાલુજ રહેતાં હતાં ફાગણ શુદ્ર ૩ ચાકશીની પેાળના શ્રી વિમલનાથજીના દેરાસરમાં શાન્તિસ્નાત્ર સાથે ભવ્ય પ્રતિષ્ઠામહાત્સવ ઉજવાયા જેમાં રાત્રે ભાવનાના પ્રસ ંગે શ્રી રસિક લાલ ગવૈયાની ભક્તિરસની જમાવટ થતાં તેને સાંભળવા હજારાની માનવમેદ્યની મળતી હતી અને ધન્યતા અનુભવતી હતી. આ મહાત્સવ શ્રી સકળચંદ ભુરાભાઈ ચાકશીના કુટુંબીઓ તરફથી ઉજવાયા હતા.
ફ્રા. સુ. ૩. ના શ્રી સ્થંભન પાર્શ્વનાથજીને લેપ થયેલ હાવાથી અઢાર અભિષેકનું મ ંગળ વિધાન અનુમ્ય ઉત્સાહથી થયું હતું.
પૂજ્ય આ. મ. શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વચ્છ મ, નુ સ્વગ’ગમન.
ખંભાતમાં વિધવિધરીતે શાસનપ્રભાવનાનાં કાર્યા જેઓશ્રીની પ્રેરણા અને શુભાશિષથી ચાલી રહ્યા હતાં તે દાદા મહારાજ તરીકે ખ્યાતનામ પૂજ્યપાદાચાર્ય શ્રીમદ્વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ. સાહેબની ફાગણ વદ અમાસે એકાએક શારીરિક અસ્વસ્થતા થઈ અને ત્યાંથી લકવાની અસર થઈ છતાં જેએશ્રીની માનસિક શાન્તિ તા કેઈ અજબ ગજખના પ્રભાવ પાડે તેવી હતી તેઓ શ્રીની સેવામાં સકલ ચતુર્વિધ શ્રી સંઘ લાગી ગયા અને સેવામાં તન્મય અની પાતાની ક્ષણેક્ષણને જાણે સાર્થક બનાવતા હાય એમાં જેઆશ્રી પ્રત્યે મીટ માંડી રહ્યો હતા એ દર
For Personal & Private Use Only)
चातुर्मास संभारणा
વા
www.jainelibrary.org