SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તો પ્રસંગે પ્રસંગે વેરાયેલાં મોતીની જેમ મળે છે. દા.ત. સંસ્કૃતમાં અર્થાન્તરન્યાસ તરીકે સન્તો દિ નતવત્સતા': આવું ચરણ મળે છે. અહીં તેમણે આ સુભાષિત ગા. ૩૮૫૫. એવું ગૂંચ્યું છે. તો સુભાષિત તરીકે નષ્ફ ૩ મામા પાયામાં વેચ્છતા હતિ તો સુભાષિત તરીકે सीहह केसर, सइहि थण, सरणाइउ सुहडस्स । मणि मत्थइ आसीविसह नवि घेप्पइ अमुयस्स ॥ पृ. ८५६।। આવા સુભાષિતની જેમ કહેવતો પણ સુંદર મળે છે. ગુજરાતીમાં પ્રસિદ્ધ એવી ‘હાથ કંકણ ને આરસીની શી જરૂર’ એ કહેવત અહીં મળે છે. ત્યારે થાય છે કે કહેવતના પણ કેટલા જુના સ્રોત ચાલ્યા આવે છે. 'करनिहियकंकणम्मिं, कजं किर दप्पणेण किं होइ ।' |गा. ४०३।। એક પ્રસંગે એક યાદગાર શિખામણ અહીં મળે છે. શબ્દો આવા છે. 'વિવેદિં પુખ નદીનું પાવે; fમયત્વે’ | આ ગદ્ય પંકિત પછી પદ્ય जइ जेण व, तेण व, जह व, तह व हे हियय ! निव्वुई कुणसि । ता दुक्कह तुह जम्मतरे वि दुक्खं चिय न होतं ।। पृ. ८३३।। વિવેકી મનુષ્ય જે જે અવસ્થા પ્રાપ્ત થાય - જે જે ભાવ મળે તેમાં રાજી રહેવું જોઈએ. હે હૃદય ! જે જેના તેના વડે, જેવી તેવી રીતે, પણ તું શાન્તિને પામતો હોય તો, તું જન્માન્તરમાં પણ દુઃખ પામીશ નહી’ આવા ભાવાર્થનાં ઘણાં મૂલ્યવાન પદ્યો આમાં છે.
SR No.600084
Book TitleSiri Santinaha Chariyam
Original Sutra AuthorDevchandasuri
AuthorDharmadhurandharsuri
PublisherB L Institute of Indology
Publication Year1996
Total Pages1016
LanguageSanskrit
ClassificationManuscript
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy