SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત [ ૧૩ અન્ય રીતે વિચારીએ તે પાક્ષિક–પ્રતિકમણ સાથે જેટલો પખિયસુત્તને સંબંધ છે તેટલે બધે સંબંધ આ ખામણગસુત્તને એની સાથે જણાતું નથી, કેમકે એનું કાર્ય એક રીતે તે “અભુદિઓ સુત્ત દ્વારા સિદ્ધ થાય છે. આ રીતે વિચારતાં આ ખામણગ-સુત્ત પકિખય–સુત્તથી અર્વાચીન ગણાય, પરંતુ આ પરસ્પર સંલગ્ન છે એ દષ્ટિએ એને પરામર્શ કરાતાં એ પખિયસુત્તના જેટલું જ પ્રાચીન કરે તો ના નહિ. વૃત્તિ–ચશેદેવસૂરિએ પાક્ષિક–સૂત્રની વૃત્તિમાં આની વૃત્તિ રચી છે. પખિયસુત્ત પર હારિભદ્રીય ટીકા નથી, પરંતુ “અદ્ભુ’િસુત્ત તેમજ આ ખામણગસુત્ત ઉપર તો છે. વળી આ “ખામણગ–સુત્ત ઉપર હારિભદ્રીય ટીકા કરતાએ પ્રાચીન એવી ચણિરામાં પણ સ્પષ્ટીકરણ છે. છાયા-ખામણગ-સુત્તની સંસ્કૃતમાં છાયા છપાઈ છે. ભાષાંતર—આ ખામણગ-સુત્તનું ગુજરાતીમાં ભાષાંતર પ્રસિદ્ધ થયેલું છે. પ્રકાશન–ખામણગ-સુત્ત તેમજ એનાં ક્યાં વિવરણો કયાં કયાં છપાયાં છે તેની નોંધ મેં પત્ર ૬, ૧૦ને ૧૨માં લીધી છે એટલે અહીં કશું ઉમેરવાનું રહેતું નથી. [૪] અવરિએ અહી સમજુત્ત, પખિયસુત્ત અને ખામણગસુત્ત સં. અવરિ સહિત અપાયાં છે. “અવરિ’ એટલે મૂળ કૃતિને શબ્દાર્થ ટૂંકમાં ૧ જુઓ પત્ર ૬. ૨ જુઓ પત્ર . Jain Education International For Private & Personel Use Only www.jainelibrary.org
SR No.600081
Book TitleKhamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Original Sutra AuthorPurvacharya
AuthorLalitangvijayji
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1951
Total Pages120
LanguageSanskrit
ClassificationManuscript & agam_anykaalin
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy