SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથ અતિમહત્તર હોવાથી ૪ વિભાગમાં વિભાજિત કરેલ છે. દરેક ભાગમાં ૬-૬ સ્થભેને સમાવેશ કરેલ છે. સ્થંભમાં પ્રાય ૧૫-૧૫ વ્યાખ્યાને રહેલાં છે. આથી બધા મળીને આખા ગ્રંથમાં ૩૬૧ વ્યાખ્યાને છે. જે વર્ષના ૧-૧ દિવસ માટે પર્યાપ્ત બને છે. માટે પણ આ ગ્રંથ આદરપાત્ર છે. આજથી પ્રાય: ૨૦૦ વર્ષ પહેલા આ ગ્રંથની રચના થઈ છે. આ ગ્રંથ જૈન ધર્મના નાના મોટા પ્રાય: દરેક વિષયને આવરી લેતા હોવાથી અતિઉગી સાબિત થયું છે. આ ગ્રંથની રચના દ્વારા આચાર્યશ્રીએ આપણા ઉપર મહાન ઉપકાર કરેલ છે. અન્ય ઉપદેશક ગ્રંથેની અપેક્ષાએ આ શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રંથને વપરાશ વધુ પ્રમાણમાં જોવા મળે છે. વળી પૂર્વે છપાયેલ ગ્રંથ પણ આજે અપ્રાપ્ય હોવાથી મારા 9. તારક ગુરૂદેવશ્રીને આ ગ્રંથ છપાવવાની ઘણા સમયથી ભાવના હતી તે ભાવનાને અનુરૂપ શ્રતિભક્તિ રૂપે અનેક સંસ્થાઓએ, મહાનુભાવોએ, આ ગ્રંથ પ્રકાશનમાં લાભ લીધેલ છે. જે અનુમોદનીય છે. પ્રાને ભવ્યાત્માઓ આ ગ્રંથને સદુપયોગ કરવા દ્વારા આત્મકલ્યાણ સાધે તે જ શુભેચ્છા. સંવત ૨૦૪૪, માગસર સુદ ૧૪ તા. ૪-૧૨-૧૯૮૭ સ્થળ : ઝવેરી પાર્ક જૈન ઉપાશ્રય અમદાવાદ પૂજ્યાચાર્ય શ્રી વિજય રામસૂરીશ્વરજી મ. ને વિયાણ જગન્દ્ર વિજય For Private & Personal Use Only Jain Education International 2010_05 www.aneery.org
SR No.600037
Book TitleUpdesh Prasad Part_4
Original Sutra AuthorN/A
AuthorVijaylaxmisuriji
PublisherSurendrasurishwarji Jain Tattvagyanshala Ahmedabad
Publication Year
Total Pages520
LanguageSanskrit
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy