SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ભાણ ) (૨( | નિવારનારાં મંગળરુપ પ્રાયશ્ચિત્તો કર્યા, ચોકખાં અને ઉત્સવમાં જવા યોગ્ય મંગળમય વસ્ત્રોને ઉત્તમ રીતે પહેર્યા અને ભોજનનો સમય થતાં ભોજનમંડપમાં તેઓ બધા આવી પહોંચ્યા. ભોજનમંડપમાં આવ્યા પછી તેઓ બધાં ઉત્તમ | H સુખાસનમાં બેઠા અને પછી તે પોતાના મિત્રો જ્ઞાતિજનો પોતાના સ્વજનો અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારો સાથે તથા જ્ઞાતવંશના ક્ષત્રિયો સાથે તે બહોળા ભોજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની વાનગીઓનો આસ્વાદ લેતાં, વધારે સ્વાદ લેતાં, જમતાં અને એકબીજાને આપતાં રહે છે અર્થાતુ ભગવાનનાં માતાપિતા પોતાનાં પુત્રજન્મનો ઉત્સવ કરતાં આ પ્રકારનો ભોજન સમારંભ કરતા રહે છે. [૧૦૨] જમી ભોજન કરી પરવાર્યા પછી ભગવાનનાં માતાપિતા તેઓ બધા સાથે બેઠકની જગ્યામાં આવે છે, ત્યાં આવીને તેઓ ચોખા પાણી વડે કોગળા કરીને દાંત અને મુખને ચોખ્ખા કરે છે, એ પ્રમાણે પરમશુચિ થયેલા માતાપિતા ત્યાં આવેલા પોતાના મિત્રો જ્ઞાતિજનો પોતાના સ્વજનો તથા પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોને | 8. અને જ્ઞાતવંશના ક્ષત્રિયોને બહોળાં ફૂલો, વસ્ત્રો, ગંધો સુગંધી અત્તરો, માળાઓ અને આભૂષણો આપીને તે બધાંનો Jain Educato International For F r ee Only www. yorg
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy