________________
|
[૧૦૦] ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા દશ દિવસનો એ ઉત્સવ ચાલતો હતો તે દરમિયાન સેંકડો, હજારો અને લાખો
યાગોને-દેવપૂજાઓને, દાયોને-દાનોને અને ભોગોને દેતો અને દેવરાવતો તથા સેંકડો, હજારો અને લાખો લોકોના
વધામણાંને સ્વીકારતો એ પ્રમાણે રહે છે.
ઈ
9. ઉ
[૧૦૧] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરનાં માતાપિતા પહેલે દિવસે કુલપરંપરા પ્રમાણે પુત્રજન્મ નિમિત્તે કરવામાં આવતું અનુષ્ઠાન કરે છે, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યના દર્શનનો ખાસ ઉત્સવ કરે છે, છઢે દિવસે જાગરણનો ઉત્સવ એટલે રાત્રિજગો કરે છે, અગ્યારમો દિવસ વીતી ગયા પછી અને સુવાવડનાં તમામ કાર્યો પૂરાં થયાં પછી જ્યારે બારમો દિવસ આવી પહોંચે છે ત્યારે ઘણા બહોળા પ્રમાણમાં ભોજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની ચીજો તૈયાર કરાવે છે, ભોજન વગેરેને તૈયાર કરાવીને પોતાનાં મિત્રો, જ્ઞાતિજનો, પોતાનાં સ્વજનો અને પોતાની
સાથે સંબંધ ધરાવનારા પરિવારોને તથા જ્ઞાતવંશના ક્ષત્રિયોને આમંત્રણો આપે છે-પુત્રજન્મસમારંભમાં આવવાનાં નોતરા ૐ મોકલે છે. એમ આમંત્રણો આપીને એ બધા ગયા પછી એ સૌ ન્હાયા, એ બધાંએ બલિકર્મ કર્યાં, ટીલાંટપકાં અને દોષને
ઈ
®©®
દર્દી