________________
) [
DO - 2
8 ]
બીજામાં પ્રીતિ ખુબ ખુબ વધી ગઈ છે અને એક બીજા તરફનો આદર સત્કાર પણ ભારે વધવા લાગ્યો છે તેથી જ્યારે અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે આ દીકરાનું એ બધી વૃદ્ધિને મળતું આવે એવું, એના ગુણોને અનુસરતું, એના ગુણોથી ઉપજાવેલું એવું નામ વર્ધમાન (વર્ધમાન એટલે વધતો વધતો) રાખીશું.
[૭] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર માતા તરફ પોતાની ભક્તિ બતાવવા માટે એટલે ગર્ભમાં પોતે હલચલે તો માતાને દુઃખ થાય એમ સમજી માતાને પોતાના હલનચલનથી દુઃખ ન થાય તે માટે નિશ્ચલ થઈ ગયા, જરા પણ હલતા બંધ થઈ ગયા. અકંપ બની ગયા, એમણે પોતાનાં અંગો અને ઉપાંગો સંકોચી લીધાં અને એ રીતે એ, માતાની કૂખમાં પણ અત્યંત ગુપ્ત થઈને રહેવા લાગ્યા.
[૮] ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં આ આ પ્રકારનો વિચાર આવ્યો કે મારો તે ગર્ભ હરાઈ ગયો | 3 છે, મારો તે ગર્ભ મરી ગયો છે. મારો તે ગર્ભ ચુઈ ગયો છે, અને મારો તે ગર્ભ ગળી ગયો છે. કારણ કે મારો એ ગર્ભ| 8
પહેલાં હલતો હતો, હવે હલતો નથી. એમ વિચારીને તે કલુષિત વિચારવાળી ચિંતાને શોકના દરિયામાં ડૂબી ગઈ. હથેળી 8 S S S S = થી 8 S S S S S S $ !
= a ) -
Suu
wwy
.org