SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ઈ ઈ ઈં LI [૩૧] શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. ૧ ‘હું લઈ જવાઈશ’ એમ તેઓ જાણે છે, ૨ ‘હું લઈ જવાઉં છું' એમ તેઓ જાણતા નથી એં ૩ ‘હું લઈ જવાઈ ચૂકયો' એમ તેઓ જાણે છે. b ઈ 0 23 က Y [૩૨] જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવાનંદા મહાણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ઠ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવી દીધા તે રાત્રે એ દેવાનંદા માહણી પોતાની પથારીમાં સૂતીજાગતી હતી અને તે દશામાં એણીએ પોતાને આવેલાં આ એ પ્રકારનાં ઉદાર કલ્યાણરૂપ શિવરૂપ ધન્ય મંગલ કરનારાં શોભાવાળાં એવા ચૌદ મહા સ્વપ્નો ત્રિશલા ક્ષત્રિયાણી હરી ગઈ એવું જોયું અને એમ જોઈને તેણી જાગી ગઈ. તે ચૌદ સ્વપ્નો હાથી, વૃષભ વગેરે ઉપર પ્રમાણેની ગાથામાં કહેલાં છે. [૩૩] હવે જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવાનંદા માહણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ઠ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવવામાં આવ્યા તે રાત્રે તે ત્રિશલા ક્ષત્રિયાણી પોતાના તે તેવા પ્રકારના વાસધરમાં રહેલી હતી; જે વાસઘર-સૂવાનો ઓરડો-અંદરથી ચિત્રામણવાળું હતું, બહારથી ધોળેલું, ઘસીને ကွာ ઈં J အ y ame a aG www.jainelibrary.org
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy